Oral Health: સવારે બ્રશ કરતા પહેલા આ પાનનું કરો સેવન, પાયોરિયા જેવી સમસ્યા થશે દૂર

દાંતમાંથી લોહી નિકળવું અથવા મોઢામાં દુર્ગંધ આવવી એ પાયોરિયાના લક્ષણો માનવામાં આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે હર્બલ વસ્તુઓની મદદ લઈ શકો છો. જાણો આ 5 પ્રકારના પાંદડા વિશે, જેનું સેવન સવારે બ્રશ કરતા પહેલા ફાયદાકારક સાબિત થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 9:54 AM
તુલસી: તેમાં ઘણા એવા કુદરતી ગુણો છે, જે એક પ્રકારના એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે કામ કરે છે. દાંત અને મોઢાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સવારે વહેલા ઉઠીને તુલસીના 3 થી 4 પાન ચાવો અને તેને પાણી સાથે ગળી લો.

તુલસી: તેમાં ઘણા એવા કુદરતી ગુણો છે, જે એક પ્રકારના એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે કામ કરે છે. દાંત અને મોઢાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સવારે વહેલા ઉઠીને તુલસીના 3 થી 4 પાન ચાવો અને તેને પાણી સાથે ગળી લો.

1 / 5
ફુદીનાના પાન: ફુદીનાના પાન પાયોરિયા જેવી ગંભીર સમસ્યાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલું તત્વ બેક્ટેરિયાને મારી નાખે છે. આ કારણથી ટૂથપેસ્ટમાં પણ ફુદીનો નાખવામાં આવે છે.

ફુદીનાના પાન: ફુદીનાના પાન પાયોરિયા જેવી ગંભીર સમસ્યાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલું તત્વ બેક્ટેરિયાને મારી નાખે છે. આ કારણથી ટૂથપેસ્ટમાં પણ ફુદીનો નાખવામાં આવે છે.

2 / 5
લીમડો : નિષ્ણાંતોના મતે મોઢામાંથી આવતી દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાના પાન સારા માનવામાં આવે છે. આ માટે ખાલી પેટે લીમડાના પાન ચાવવા. તેનાથી પેટની સમસ્યા પણ દૂર રહેશે

લીમડો : નિષ્ણાંતોના મતે મોઢામાંથી આવતી દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાના પાન સારા માનવામાં આવે છે. આ માટે ખાલી પેટે લીમડાના પાન ચાવવા. તેનાથી પેટની સમસ્યા પણ દૂર રહેશે

3 / 5
જામફળના પાનઃ પાયરિયા જેવી સમસ્યાને દૂર કરવા માટે જામફળના પાન ચાવવા જોઈએ. આમ કરવાથી પેઢામાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જાય છે. તેમાં હાજર વિટામિન સી દાંત માટે ખૂબ જ જરૂરી છે.

જામફળના પાનઃ પાયરિયા જેવી સમસ્યાને દૂર કરવા માટે જામફળના પાન ચાવવા જોઈએ. આમ કરવાથી પેઢામાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જાય છે. તેમાં હાજર વિટામિન સી દાંત માટે ખૂબ જ જરૂરી છે.

4 / 5
દાડમના પાનઃ દાડમના ફળ સિવાય તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાયરિયાને દૂર કરવા માટે દાડમના પાન અને કાળા મરીને મોંમાં નાખીને ચાવો. આ અઠવાડિયામાં લગભગ 3 વખત કરો.

દાડમના પાનઃ દાડમના ફળ સિવાય તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાયરિયાને દૂર કરવા માટે દાડમના પાન અને કાળા મરીને મોંમાં નાખીને ચાવો. આ અઠવાડિયામાં લગભગ 3 વખત કરો.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">