AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુબ જ ગુણકારી હોય છે પારિજાતનો છોડ, પાન, ફૂલ અને બીજના છે ગજબના ફાયદા

રાતરાણીના ફૂલથી લઈને પાંદડા અને બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પારિજાત એટલે કે રાતરાણી ઔષધીય ગુણોથી ભરપૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:43 AM
Share
પારિજાત એટલે કે હરસિંગરનું ઔષધીય નામ Nyctanthes arbor-tristis છે. તેને નાઇટ ક્વીન, રાતરાણી, પારિજાત અને નાઇટ જાસ્મીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સફેદ ફૂલો ખૂબ સુગંધિત હોય છે.

પારિજાત એટલે કે હરસિંગરનું ઔષધીય નામ Nyctanthes arbor-tristis છે. તેને નાઇટ ક્વીન, રાતરાણી, પારિજાત અને નાઇટ જાસ્મીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સફેદ ફૂલો ખૂબ સુગંધિત હોય છે.

1 / 5
પારિજાત ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના પાંદડા, છાલ અને ફૂલો સંધિવાથી લઈને આંતરડાના કૃમિ સુધીના ઘણા રોગોને મટાડવામાં મદદ કરી શકે છે.

પારિજાત ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના પાંદડા, છાલ અને ફૂલો સંધિવાથી લઈને આંતરડાના કૃમિ સુધીના ઘણા રોગોને મટાડવામાં મદદ કરી શકે છે.

2 / 5
પારિજાતના એન્ટીઓક્સીડેન્ટ, બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેનો ઉપયોગ સંધિવા, સાંધાનો દુખાવો અને તાવની સારવાર માટે થઈ શકે છે.

પારિજાતના એન્ટીઓક્સીડેન્ટ, બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેનો ઉપયોગ સંધિવા, સાંધાનો દુખાવો અને તાવની સારવાર માટે થઈ શકે છે.

3 / 5
સંધિવાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે પારિજાતના પાંદડા, છાલ અને ફૂલોનો ઉકાળો બનાવી શકો છો. શરદી, ઉધરસ અને સાઇનસ માટે તેને ચા તરીકે પીવો. એક ગ્લાસ પાણીમાં 2-3 પાંદડા અને 4-5 ફૂલ ઉકાળો, તેમાં 2-3 તુલસીના પાન નાખીને ચાની જેમ પીવો.

સંધિવાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે પારિજાતના પાંદડા, છાલ અને ફૂલોનો ઉકાળો બનાવી શકો છો. શરદી, ઉધરસ અને સાઇનસ માટે તેને ચા તરીકે પીવો. એક ગ્લાસ પાણીમાં 2-3 પાંદડા અને 4-5 ફૂલ ઉકાળો, તેમાં 2-3 તુલસીના પાન નાખીને ચાની જેમ પીવો.

4 / 5
તાવ માટે 3 ગ્રામ છાલ અને 2 ગ્રામ પાન સાથે તુલસીના 2-3 પાન પાણીમાં ઉકાળીને દિવસમાં બે વાર પીવો. ઉકાળો બનાવવા માટે, પાંદડાને પાણીમાં ઉકાળો અને પીવો.

તાવ માટે 3 ગ્રામ છાલ અને 2 ગ્રામ પાન સાથે તુલસીના 2-3 પાન પાણીમાં ઉકાળીને દિવસમાં બે વાર પીવો. ઉકાળો બનાવવા માટે, પાંદડાને પાણીમાં ઉકાળો અને પીવો.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">