Gluten Free Foods : શરીરને ઘણા બધા ફાયદા આપે છે ગ્લૂટન ફ્રી ખોરાક, જુઓ લિસ્ટ

Gluten Free Foods : ગ્લૂટન ફ્રી આહાર ખાવાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓથી છુટકારો મળે છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 18, 2021 | 6:55 PM
ગ્લુટેન ફ્રી ( Gluten Free ) અનાજમાં ઓટ્સ, કિનોઆ, બ્રાઉન રાઇસ, જુવારનો લોટ, સાબુદાણા, બાજરા અને આરારોટ વગેરે સામેલ છે.

ગ્લુટેન ફ્રી ( Gluten Free ) અનાજમાં ઓટ્સ, કિનોઆ, બ્રાઉન રાઇસ, જુવારનો લોટ, સાબુદાણા, બાજરા અને આરારોટ વગેરે સામેલ છે.

1 / 5
દરેક પ્રકારના ફળ અને શાકભાજીઓ ગ્લૂટન ફ્રી હોય છે. જેમાં સંતરા, દ્રાક્ષ, સફરજન, નાશપતી, કાંદા, મરી, મશરૂમ, બટેકા, મકાઇ, પાલક, બ્રોકલી, કોબી વગેરેનો સમાવેશ થાય છે

દરેક પ્રકારના ફળ અને શાકભાજીઓ ગ્લૂટન ફ્રી હોય છે. જેમાં સંતરા, દ્રાક્ષ, સફરજન, નાશપતી, કાંદા, મરી, મશરૂમ, બટેકા, મકાઇ, પાલક, બ્રોકલી, કોબી વગેરેનો સમાવેશ થાય છે

2 / 5
ડેરી પ્રોડક્ટ્સમાં ક્રીમ, દૂધ, દહીં અને પનીર ગ્લૂટન ફ્રી હોય છે.

ડેરી પ્રોડક્ટ્સમાં ક્રીમ, દૂધ, દહીં અને પનીર ગ્લૂટન ફ્રી હોય છે.

3 / 5
ગ્લૂટન ફ્રી પ્રોટીનમાં દરેક પ્રકારની દાળ, સીડ્સ, નટ્સ, ટોફુ અને માછલીનો સમાવેશ થાય છે.

ગ્લૂટન ફ્રી પ્રોટીનમાં દરેક પ્રકારની દાળ, સીડ્સ, નટ્સ, ટોફુ અને માછલીનો સમાવેશ થાય છે.

4 / 5
ગ્લૂટન ફ્રી તેલમાં કોકોનટ ઓઇલ, અવોકાડો તેલ, ઓલિવ ઓઇલ, સૂરજમુખી તેલ વગેરેનો સમાવેશ થાય

ગ્લૂટન ફ્રી તેલમાં કોકોનટ ઓઇલ, અવોકાડો તેલ, ઓલિવ ઓઇલ, સૂરજમુખી તેલ વગેરેનો સમાવેશ થાય

5 / 5

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">