Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના પૂર્વ સાંસદ લલિત મહેતાનું અવસાન, પીએમ મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

આવતી કાલે મોરબીના વાંકાનેર ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. પૂર્વ સાંસદના અવસાન બાદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.

ગુજરાતના પૂર્વ સાંસદ લલિત મહેતાનું અવસાન, પીએમ મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
Gujarat Former MP Lalit Mehta Passed Away
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 9:57 PM

Morbi: ગુજરાતના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાનું(Lalit Mehta)અવસાન થયું છે. જેમાં હાર્ટ એટેક આવતા તેમને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં આવતી કાલે મોરબીના વાંકાનેર ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. પૂર્વ સાંસદના અવસાન બાદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે પણ ટ્વિટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">