Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશ થી કલકત્તા અને ત્યાંથી અમદાવાદ, બાંગ્લાદેશી સગીરાનું અપહરણ અને દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ

13 વર્ષની બાંગ્લાદેશી સગીરા નું અપહરણ કરીને દેહ વ્યાપાર માં ધકેલવાના કેસમાં રાજકોટના પીઆઈ એ સગીરાને સલામત છોડવી. છેલ્લા 2 વર્ષ થી સગીરાને શારીરિક શોષણ કરીને વેચી નાખવા ના રેકેટ નો પર્દાફાશ થયો. મહિલા પોલીસ ના AHTU માં હ્યુમન ટ્રાફિકિંગ ને લઈ ને ગુનો નોધી ધરપકડ કરવામાં આવી.

બાંગ્લાદેશ થી કલકત્તા અને ત્યાંથી અમદાવાદ, બાંગ્લાદેશી સગીરાનું અપહરણ અને દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 22, 2025 | 9:15 PM

અમદાવાદ શહેરમાં બાંગ્લાદેશ થી હ્યુમન ટ્રાફિકિંગ નો નેટવર્ક નો મોટો ખુલાસો સામે આવ્યો છે..રાજકોટના એક પીઆઈ એ એક સગીરાને દેહ વ્યાપાર ના ધંધા માંથી સલામત છોડાવતા સમગ્ર નેટવર્ક નો પર્દાફાશ થયો છે. ઘટનાની વાત કર્યે તો 11 વર્ષની ઉમરે બાળકી નું બાંગ્લાદેશ થી નિઝામ અને હસીના નામના આ બન્ને આરોપીઓએ સગીરાને ચોકલેટ આપવાના બહાને ફોસલાવી લઈ જઈ અપહરણ કર્યું હતું.

બાંગ્લાદેશમાં અપહરણ

ત્યાર બાદ બાંગ્લાદેશ થી જંગલ મારફતે કલકત્તા અને ત્યાંથી અમદાવાદના ચાંદલોડિયામાં લાવ્યા હતા. આ સગીરાને નિઝામ અને હસીના એ નારોલમાં રહેતા સુલોતા સિંગ નામની મહિના ને રૂપિયા 40 હજારમાં વેચી દીધી હતી. મહત્વ નું છે કે સગીરા નું ગુમ થતા બાંગ્લાદેશમાં અપહરણ ની લઈ ફરિયાદ દાખલ થઈ હતી.

આ આ દરમિયાન બાંગ્લાદેશની એક એન.જી. ઓ એ દિલ્હીના ફ્રીડમ એનજીઓ ને બાળકી ને લઈ ને માહિતી આપી હતી જે ફ્રીડમ એન.જી. ઓ સગીરાને શોધવા માટે દિલ્હી ,મુંબઈ અને અમદાવાદ પોલીસને અરજી કરી હતી. જેની અમદાવાદ AHTU દ્વારા તપાસ ચાલી રહી હતી..જે અરજી આધારે સગીરાને શોધવામાં પોલીસ ને સફળતા મળી છે.

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

સગીરા ના ગુમ થવાની અરજી

હ્યુમન ટ્રાફિકિંગ ના નેટવર્ક નો પર્દાફાશ રાજકોટના ફરજ બજાવતા પીઆઈ જી.આર. ચૌહાણ એ કર્યો છે. પીઆઈ જી.આર. ચૌહાણ અગાઉ મહિલા પોલીસના AHTU માં ફરજ બજાવતા હતા. તે દરમિયાન એન.જી. ઓ દ્વારા સગીરા ના ગુમ થવાની કરાયેલી અરજી ની તપાસ આર.જી.ચૌહાણ કરી રહ્યા હતા. પરતુ થોડાક સમય પહેલા રાજકોટ ખાતે બદલી થઈ હતી. જેથી સગીરાની તપાસ અટકી હતી મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુમ થયેલી સગીરાની માહિતી પીઆઈ ચૌહાણ ને આપી હતી. જેથી પીઆઈ એ પોતાની ફરજ સમજી ને રાજકોટ થી અમદાવાદ નારોલમાં સગીરા ને શોધીને આ રેકટનો પર્દાફાશ કર્યો હતો.

બાંગ્લાદેશથી અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં મહિલા પોલીસે AHTU માં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પોક્સો,બલાત્કાર અને હ્યુમન ટ્રાફિકિંગ ને લઈ ને ગુનો નોધી સગીરા ખરીદનાર મહિલા સુલોતાસિંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">