AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા, વિવાદોમાં રહી ચૂક્યા છે ભરતસિંહ સોંલકી- આવો છે પરિવાર

આજે આપણે એક એવા નેતા વિશે વાત કરીશું કે, જેના પિતા 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમજ રાજકારણમાં પણ તેનું ખુબ મોટું નામ હતુ.માધવ સિંહ સોલંકીના દીકરા ભરતસિંહ સોલંકીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Dec 01, 2025 | 7:14 AM
Share
 ભરતસિંહ સોલંકી હાલમાં ચર્ચામાં આવ્યા છે. જેનું કારણ તેનું એક નિવેદન છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.

ભરતસિંહ સોલંકી હાલમાં ચર્ચામાં આવ્યા છે. જેનું કારણ તેનું એક નિવેદન છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.

1 / 12
માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ ગુજરાતના કોળી પરિવારમાં થયો હતો. તેમનો મોટો દીકરો ભરતસિંહ માધવસિંહ સોલંકી પણ એક રાજકારણી છે.

માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ ગુજરાતના કોળી પરિવારમાં થયો હતો. તેમનો મોટો દીકરો ભરતસિંહ માધવસિંહ સોલંકી પણ એક રાજકારણી છે.

2 / 12
 ભરતસિંહ સોલંકીનો પરિવાર જુઓ

ભરતસિંહ સોલંકીનો પરિવાર જુઓ

3 / 12
માધવ સિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ ખામ થિયરી માટે જાણીતા હતા જેના દ્વારા તેઓ 1980ના દાયકામાં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા.

માધવ સિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ ખામ થિયરી માટે જાણીતા હતા જેના દ્વારા તેઓ 1980ના દાયકામાં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા.

4 / 12
ભરતસિંહ માધવસિંહ સોલંકી એક ભારતીય રાજકારણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં મે 2014 સુધી ભારત સરકારમાં પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હતા.

ભરતસિંહ માધવસિંહ સોલંકી એક ભારતીય રાજકારણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં મે 2014 સુધી ભારત સરકારમાં પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હતા.

5 / 12
ભરતસિંહ સોલંકીનો જન્મ 26 નવેમ્બર 1953ના રોજ બોરસદમાં થયો હતો. તેમણે B.E. (Civil)માં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ભરતસિંહ સોલંકીનો જન્મ 26 નવેમ્બર 1953ના રોજ બોરસદમાં થયો હતો. તેમણે B.E. (Civil)માં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

6 / 12
તેમણે 2004  થી 2006 સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં સચિવ તરીકે પણ સેવા આપી છે. 2004 અને 2009માં બે વાર ચૂંટણી જીત્યા બાદ, તેઓ 2014ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભાજપના દિલીપભાઈ પટેલ સામે હારી ગયા હતા.

તેમણે 2004 થી 2006 સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં સચિવ તરીકે પણ સેવા આપી છે. 2004 અને 2009માં બે વાર ચૂંટણી જીત્યા બાદ, તેઓ 2014ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભાજપના દિલીપભાઈ પટેલ સામે હારી ગયા હતા.

7 / 12
1992 મહામંત્રી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ),1995- 2004 સભ્ય, ગુજરાત વિધાનસભા (ત્રણ ટર્મ),2003-2004  નાયબ નેતા, ગુજરાત વિધાનસભા,2004 - 2014  સંસદ સભ્ય, 2004 સચિવ, એ.આઈ.સી.સી, 2006 - 2008  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

1992 મહામંત્રી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ),1995- 2004 સભ્ય, ગુજરાત વિધાનસભા (ત્રણ ટર્મ),2003-2004 નાયબ નેતા, ગુજરાત વિધાનસભા,2004 - 2014 સંસદ સભ્ય, 2004 સચિવ, એ.આઈ.સી.સી, 2006 - 2008 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

8 / 12
જૂન 2009 જાન્યુઆરી 2011 કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી, ભારત સરકાર ,જાન્યુઆરી 2011-ઓક્ટોબર 2012 રેલ્વે રાજ્યમંત્રી ભારત સરકાર,ઓક્ટોબર 2012  મે 2014, પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), સરકાર. ભારત સરકાર 2015-માર્ચ 2018 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે

જૂન 2009 જાન્યુઆરી 2011 કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી, ભારત સરકાર ,જાન્યુઆરી 2011-ઓક્ટોબર 2012 રેલ્વે રાજ્યમંત્રી ભારત સરકાર,ઓક્ટોબર 2012 મે 2014, પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), સરકાર. ભારત સરકાર 2015-માર્ચ 2018 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે

9 / 12
તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ સભ્ય છે અને તેમણે અનેક સમિતિઓમાં સેવા આપી છે, તમને જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી વિવાદમાં પણ રહી ચૂક્યા છે.તેમનો અને એક યુવતિનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો મચાવ્યો હતો

તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ સભ્ય છે અને તેમણે અનેક સમિતિઓમાં સેવા આપી છે, તમને જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી વિવાદમાં પણ રહી ચૂક્યા છે.તેમનો અને એક યુવતિનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો મચાવ્યો હતો

10 / 12
તમને જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી વિવાદમાં પણ રહી ચૂક્યા છે.તેમનો અને એક યુવતિનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો બચાવ્યો હતો

તમને જણાવી દઈએ કે, ભરતસિંહ સોલંકી વિવાદમાં પણ રહી ચૂક્યા છે.તેમનો અને એક યુવતિનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો બચાવ્યો હતો

11 / 12
પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની 2019ની એફિડેવિટ પ્રમાણે કુલ સંપત્તિ 7.5 કરોડ હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની 2019ની એફિડેવિટ પ્રમાણે કુલ સંપત્તિ 7.5 કરોડ હતી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">