PHOTOS: રણબીર કપૂર અને નીતુ સિંહ સાથે તેના નવા ઘરની તપાસ લેવા પહોંચી આલિયા ભટ્ટ, કર્મચારીઓને સલાહ આપતી જોવા મળી

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લગ્નને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. જોકે, આ કપલ તરફથી હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પછી આલિયા અને રણબીર આ ઘરમાં શિફ્ટ થઈ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 10:54 PM
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) રિલેશનશિપમાં છે એ વાત કોઈનાથી છુપી નથી. બંને આજે એટલે કે રવિવારે તેમના નવા ઘરના સ્થળે જોવા મળ્યા હતા. વાસ્તવમાં, રણબીર અને તેમની માતા નીતુ સિંહ (Neetu Singh) તેમના નવા ઘરનું કામ જોવા ગયા હતા, જેમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન એક વહુની જેમ આલિયા ભટ્ટ પણ તેમને કંપની આપવા માટે કન્સ્ટ્રક્શન સાઈટ પર પહોંચી હતી.

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) રિલેશનશિપમાં છે એ વાત કોઈનાથી છુપી નથી. બંને આજે એટલે કે રવિવારે તેમના નવા ઘરના સ્થળે જોવા મળ્યા હતા. વાસ્તવમાં, રણબીર અને તેમની માતા નીતુ સિંહ (Neetu Singh) તેમના નવા ઘરનું કામ જોવા ગયા હતા, જેમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન એક વહુની જેમ આલિયા ભટ્ટ પણ તેમને કંપની આપવા માટે કન્સ્ટ્રક્શન સાઈટ પર પહોંચી હતી.

1 / 6
નીતુ સિંહે આલિયાને જોઈને ગળે લગાવી દીધી.

નીતુ સિંહે આલિયાને જોઈને ગળે લગાવી દીધી.

2 / 6
કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આલિયા, રણબીર અને નીતુની ઘણી તસ્વીરો સામે આવી છે.

કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આલિયા, રણબીર અને નીતુની ઘણી તસ્વીરો સામે આવી છે.

3 / 6
આ દરમિયાન આલિયા ભટ્ટ ત્યાં કામ કરતા લોકોને ઘરને લઈને કેટલીક સલાહ આપતી પણ જોવા મળી હતી.

આ દરમિયાન આલિયા ભટ્ટ ત્યાં કામ કરતા લોકોને ઘરને લઈને કેટલીક સલાહ આપતી પણ જોવા મળી હતી.

4 / 6
આલિયા ભટ્ટે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ રંગના શૂઝ પહેર્યા હતા.

આલિયા ભટ્ટે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ રંગના શૂઝ પહેર્યા હતા.

5 / 6
તે જ સમયે, રણબીર કપૂરની વાત કરીએ તો, તેણે ફુલ સ્લીવ્સ ટી-શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું.

તે જ સમયે, રણબીર કપૂરની વાત કરીએ તો, તેણે ફુલ સ્લીવ્સ ટી-શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું.

6 / 6

Latest News Updates

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">