સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કેમ કહ્યુ “થોડુ વાતાવરણ પણ બગડતુ જાય છે અને આંધી આવે છે”- જુઓ VIDEO

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે આજે અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમના સંબોધનમાં અમિત શાહે કહ્યુ કે મિત્રો થોડુ વાતાવરણ પણ બગડતુ જાય છે અને આંધી આવે છે... આવુ કહી તેઓ હળવા મૂડમાં જણાયા હતા અને હસવા લાગ્યા હતા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2024 | 6:28 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલી 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યુ હતુ. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલનુ સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતર કરાયુ છે. આ સ્માર્ટ સ્કૂલોનું આજે અમિત શાહે લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે તેમના સંબોધનમાં અમિત શાહે હળવા અંદાજમાં સૂચક નિવેદન કર્યુ. શાહે કહ્યુ હાલ થોડુ વાતાવરણ પણ બગડતુ જાય છે અને આંધી આવે છે. આટલુ બોલીને તેઓ હસવા લાગ્યા હતા. જો કે અમિત શાહે આ નિવેદન હાલ રાજ્યમાં ચોમાસાની સિઝનને લઈને આપ્યુ પરંતુ અમિત શાહ જેવા મોટા ગજાના નેતાનું કોઈ નિવેદન એમ જ નથી હોતુ. 4 જૂને ચૂંટણી પરિણામો આવ્યા બાદ જે પ્રકારે વિપક્ષ વધુ મજબુત થયો છે અને વધુ તાકાતવર જણાઈ રહ્યો છે.આ પરિસ્થિતિમાં શાહનું આ નિવેદન ઘણુ સૂચક છે.

આજે અમદાવાદમાં અમિત શાહે વસ્ત્રાપુરમાં સરકારી વસાહત ખાતે સ્કૂલની મુલાકાત પણ લીધી હતી. તો ગાંધીનગર મતવિસ્તારમાં AMC સંચાલિત સ્માર્ટ સ્કૂલોની મુલાકાત લીધી. સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ સ્કૂલોની મુલાકાત બાદ અમિત શાહની નારણપુરામાં જાહેર સભા યોજાઈ હતી.

આ પણ વાંચો: NEETની પરીક્ષામાં ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસ આકરા પાણીએ, નક્લી ચલણી નોટો ઉડાડી કર્યા ઉગ્ર દેખાવ- VIDEO

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
g clip-path="url(#clip0_868_265)">