AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC: તારક મહેતા..શોમાંથી રિટાયમેન્ટ લેવા માંગે છે હવે આ કલાકાર, જાણો શું કહ્યું?

તારક મહેતા શોના આ કલાકારે હવે શોમાંથી નિવૃતિ લેવા અંગે વાત કરી છે પહેલાથી જ આ શોમાંથી દીશા વાકાણી એટલે કે દયા નીકળી ગયા છે હવે આ એક્ટરના શોમાંથી નિવૃતિ લેવા અંગેની વાતથી લોકો ચોંકી ગયા છે.

| Updated on: Sep 15, 2025 | 1:17 PM
Share
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મયુર વાકાણી 'સુંદર' ની ભૂમિકામાં જોવા મળે છે. મયુર શો માં દિશા વાકાણીના ભાઈ ની ભૂમિકા ભજવે છે. મયુર વાસ્તવિક જીવનમાં પણ દિશાનો ભાઈ છે. હવે તેમણે શોમાંથી નિવૃતિ લેવાની વાત કરી છે, ત્યારે તે ક્યારે લેશે નિવૃતિ જાણો તે અંગે શું કહ્યું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મયુર વાકાણી 'સુંદર' ની ભૂમિકામાં જોવા મળે છે. મયુર શો માં દિશા વાકાણીના ભાઈ ની ભૂમિકા ભજવે છે. મયુર વાસ્તવિક જીવનમાં પણ દિશાનો ભાઈ છે. હવે તેમણે શોમાંથી નિવૃતિ લેવાની વાત કરી છે, ત્યારે તે ક્યારે લેશે નિવૃતિ જાણો તે અંગે શું કહ્યું.

1 / 6
મયુર એ કહ્યું, 'મને મારી બહેનનો પહેલો અભિનય યાદ છે, તે ફક્ત 5 વર્ષની હતી. આટલી નાની હોવા છતાં, દિશા એ ખૂબ સારું અભિનય કર્યો. મયુર એ કહ્યું, 'દિશા એ ખૂબ મહેનત કરી છે. એટલા માટે લોકો તેને દયા તરીકે ખૂબ પ્રેમ આપે છે.

મયુર એ કહ્યું, 'મને મારી બહેનનો પહેલો અભિનય યાદ છે, તે ફક્ત 5 વર્ષની હતી. આટલી નાની હોવા છતાં, દિશા એ ખૂબ સારું અભિનય કર્યો. મયુર એ કહ્યું, 'દિશા એ ખૂબ મહેનત કરી છે. એટલા માટે લોકો તેને દયા તરીકે ખૂબ પ્રેમ આપે છે.

2 / 6
મારા પિતાએ હંમેશા અમને બતાવ્યું છે કે જીવનમાં, આપણે અભિનેતા છીએ અને આપણને જે પણ ભૂમિકા મળે છે, આપણે તેને ગંભીરતાથી ભજવવી જોઈએ.

મારા પિતાએ હંમેશા અમને બતાવ્યું છે કે જીવનમાં, આપણે અભિનેતા છીએ અને આપણને જે પણ ભૂમિકા મળે છે, આપણે તેને ગંભીરતાથી ભજવવી જોઈએ.

3 / 6
મયૂરે રિટાયમેન્ટ અંગે વાત કરતા કહ્યું કે 'લોકો સુંદરને પસંદ કરે છે, જાણે તે વાસ્તવિક આત્મા બની ગઈ હોય. ગીતામાં લખ્યું છે કે, આત્મા શરીરને બદલી નાખે છે. તેવી જ રીતે, હવે સુંદરનું પાત્ર પણ આત્મા બની ગયું છે. જો એક દિવસ હું અહીં ન હોઉં અને કોઈ અન્ય અભિનેતા સુંદરની ભૂમિકા ભજવે, તો પણ પાત્ર એ જ રહેશે.

મયૂરે રિટાયમેન્ટ અંગે વાત કરતા કહ્યું કે 'લોકો સુંદરને પસંદ કરે છે, જાણે તે વાસ્તવિક આત્મા બની ગઈ હોય. ગીતામાં લખ્યું છે કે, આત્મા શરીરને બદલી નાખે છે. તેવી જ રીતે, હવે સુંદરનું પાત્ર પણ આત્મા બની ગયું છે. જો એક દિવસ હું અહીં ન હોઉં અને કોઈ અન્ય અભિનેતા સુંદરની ભૂમિકા ભજવે, તો પણ પાત્ર એ જ રહેશે.

4 / 6
જો ભગવાન ઈચ્છે, તો હું સુંદર તરીકે નિવૃત્તિ લેવા માંગુ છું. ભગવાન જે કંઈ કરે છે, હું તેના માટે આભારી છું.' આ ઉપરાંત, તેમણે કહ્યું, 'જ્યારે મને પહેલીવાર આ ભૂમિકા મળી, ત્યારે મને શંકા હતી કે હું તે સારી રીતે કરી શકીશ કે નહીં.

જો ભગવાન ઈચ્છે, તો હું સુંદર તરીકે નિવૃત્તિ લેવા માંગુ છું. ભગવાન જે કંઈ કરે છે, હું તેના માટે આભારી છું.' આ ઉપરાંત, તેમણે કહ્યું, 'જ્યારે મને પહેલીવાર આ ભૂમિકા મળી, ત્યારે મને શંકા હતી કે હું તે સારી રીતે કરી શકીશ કે નહીં.

5 / 6
મયુરે કહ્યું કે તે બાળપણથી જ તારક મહેતા વાંચીને મોટા થયા છે. નાની નાની વિગતો પણ તેમાં સુંદર રીતે કેદ કરવામાં આવી છે. જેમ કે જેઠાલાલનો ગુસ્સો અને ઘણુ બધુ. આ અંગે સુંદર ક્યારે રિટાયરમેન્ટ લેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પણ તે રિટાયર થવા માંગે છે એ આ વાત પરથી જાણી શકાય છે.

મયુરે કહ્યું કે તે બાળપણથી જ તારક મહેતા વાંચીને મોટા થયા છે. નાની નાની વિગતો પણ તેમાં સુંદર રીતે કેદ કરવામાં આવી છે. જેમ કે જેઠાલાલનો ગુસ્સો અને ઘણુ બધુ. આ અંગે સુંદર ક્યારે રિટાયરમેન્ટ લેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પણ તે રિટાયર થવા માંગે છે એ આ વાત પરથી જાણી શકાય છે.

6 / 6

‘બિગ બોસ 19’ ના કયા કન્ટેસ્ટેન્ટના છે સૌથી વધારે ફોલોઅર્સ અને કોના સૌથી ઓછા ? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">