AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Richest Minister : ગુજરાતના અમીર મંત્રી છે રિવાબા જાડેજા, સંપતિનો આંકડો તમે નહીં જાણતા હોવ..

રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પત્ની મોટી નેટવર્થ સાથે ગુજરાતના અમીર મંત્રીઓમાંના એક છે. મોતભાગના લોકો તેમની નેટવર્થ વિશે જાણતા નહીં હોય.

| Updated on: Oct 19, 2025 | 5:30 PM
Share
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની સંપત્તિ કેટલી છે? 70, 80 કે 90 કરોડ નહીં, પરંતુ હકીકતમાં તેમનું કુલ નેટવર્થ આશરે ₹100 કરોડ (લગભગ $1 મિલિયન) છે, જેમાં રવિન્દ્ર જાડેજાની સંપત્તિ પણ સામેલ છે.

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની સંપત્તિ કેટલી છે? 70, 80 કે 90 કરોડ નહીં, પરંતુ હકીકતમાં તેમનું કુલ નેટવર્થ આશરે ₹100 કરોડ (લગભગ $1 મિલિયન) છે, જેમાં રવિન્દ્ર જાડેજાની સંપત્તિ પણ સામેલ છે.

1 / 6
રીવાબા જાડેજા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત થયા છે. તેમણે 17 ઓક્ટોબરે ગાંધીનગરમાં શપથ લીધા. રીવાબા જામનગરના ધારાસભ્ય છે અને 2019માં ભાજપમાં જોડાયા હતા.

રીવાબા જાડેજા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત થયા છે. તેમણે 17 ઓક્ટોબરે ગાંધીનગરમાં શપથ લીધા. રીવાબા જામનગરના ધારાસભ્ય છે અને 2019માં ભાજપમાં જોડાયા હતા.

2 / 6
રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે. તેમના આ કાર્ય અને સમર્પણને કારણે તેઓ જામનગરથી જીત્યા અને હવે મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે. તેમના આ કાર્ય અને સમર્પણને કારણે તેઓ જામનગરથી જીત્યા અને હવે મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

3 / 6
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાન પર એક શક્તિશાળી ખેલાડી છે, જ્યારે તેમની પત્ની રીવાબા રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાન પર એક શક્તિશાળી ખેલાડી છે, જ્યારે તેમની પત્ની રીવાબા રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.

4 / 6
તેઓ ઘણીવાર મેદાન પર રવિન્દ્ર જાડેજાને સપોર્ટ કરતા જોવા મળે છે, ખાસ કરીને IPL અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન.

તેઓ ઘણીવાર મેદાન પર રવિન્દ્ર જાડેજાને સપોર્ટ કરતા જોવા મળે છે, ખાસ કરીને IPL અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન.

5 / 6
રીવાબા જાડેજા હવે ગુજરાતના સૌથી ધનિક મંત્રીમાં ના એક છે અને તેમના કારકિર્દી અને કુટુંબ માટે લોકોમાં વધુ જાણીતી બની રહી છે. સરકારે તેમણે શિક્ષણ વિભાગ આપ્યું છે.

રીવાબા જાડેજા હવે ગુજરાતના સૌથી ધનિક મંત્રીમાં ના એક છે અને તેમના કારકિર્દી અને કુટુંબ માટે લોકોમાં વધુ જાણીતી બની રહી છે. સરકારે તેમણે શિક્ષણ વિભાગ આપ્યું છે.

6 / 6

ભારતના અમીર બિઝનેસમેનો કયા અને શું ભણ્યા છે, જાણો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">