AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s largest IPO : દેશનો સૌથી મોટો Jio નો IPO આ કારણે અટકી શકે છે, જાણો આવું કેમ ?

Jio Platforms Limited નો બહુપ્રતિક્ષિત IPO સરકારી નિયમોમાં વિલંબને કારણે મુલતવી રહ્યો છે. SEBI ના નવા લિસ્ટિંગ નિયમોને સરકારની અંતિમ મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે.

| Updated on: Mar 06, 2026 | 4:52 PM
Share
મુકેશ અંબાણીની ડિજિટલ કંપની Jio Platforms Limited નો બહુપ્રતિક્ષિત IPO સરકારી નિયમોમાં વિલંબને કારણે મુલતવી રહી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, લિસ્ટિંગ સંબંધિત નવા નિયમોને લઈને સરકાર તરફથી અંતિમ મંજૂરીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે કંપનીની IPO સમયરેખા પર અસર પડી શકે છે. અંદાજે $170 બિલિયનના સંભવિત મૂલ્યાંકન સાથે, Jioનો IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે.

મુકેશ અંબાણીની ડિજિટલ કંપની Jio Platforms Limited નો બહુપ્રતિક્ષિત IPO સરકારી નિયમોમાં વિલંબને કારણે મુલતવી રહી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, લિસ્ટિંગ સંબંધિત નવા નિયમોને લઈને સરકાર તરફથી અંતિમ મંજૂરીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે કંપનીની IPO સમયરેખા પર અસર પડી શકે છે. અંદાજે $170 બિલિયનના સંભવિત મૂલ્યાંકન સાથે, Jioનો IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે.

1 / 7
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સરકાર લિસ્ટિંગ નિયમોમાં ફેરફારોને લઈને ઔપચારિક મંજૂરી આપવામાં મોડું કરી રહી છે. તેના કારણે Jio Platforms Limited નો IPO આગળ ધકેલાઈ શકે છે. મુકેશ અંબાણી અગાઉ સંકેત આપી ચૂક્યા છે કે Jioનો IPO 2026ના પહેલા ભાગમાં લોન્ચ થઈ શકે છે, પરંતુ હવે નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ તેની આગળની કાર્યવાહી શક્ય બનશે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સરકાર લિસ્ટિંગ નિયમોમાં ફેરફારોને લઈને ઔપચારિક મંજૂરી આપવામાં મોડું કરી રહી છે. તેના કારણે Jio Platforms Limited નો IPO આગળ ધકેલાઈ શકે છે. મુકેશ અંબાણી અગાઉ સંકેત આપી ચૂક્યા છે કે Jioનો IPO 2026ના પહેલા ભાગમાં લોન્ચ થઈ શકે છે, પરંતુ હવે નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ તેની આગળની કાર્યવાહી શક્ય બનશે.

2 / 7
હાલમાં Jio ની પેરેન્ટ કંપની Reliance Industries Limited સરકારની સૂચનાની રાહ જોઈ રહી છે. આ મંજૂરી મળ્યા બાદ જ કંપની IPO માટે બેંકરોની નિમણૂક કરશે અને Draft Red Herring Prospectus (DRHP) ફાઇલ કરશે. અહેવાલ અનુસાર, કંપની સરકારની મંજૂરી મળતા જ એપ્રિલ પહેલા DRHP ફાઇલ કરવાની યોજના બનાવી રહી છે. Jio ઘણા વર્ષોથી IPO માટે તૈયારી કરી રહી છે અને બજારમાં તેની એન્ટ્રીને લઈને રોકાણકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હાલમાં Jio ની પેરેન્ટ કંપની Reliance Industries Limited સરકારની સૂચનાની રાહ જોઈ રહી છે. આ મંજૂરી મળ્યા બાદ જ કંપની IPO માટે બેંકરોની નિમણૂક કરશે અને Draft Red Herring Prospectus (DRHP) ફાઇલ કરશે. અહેવાલ અનુસાર, કંપની સરકારની મંજૂરી મળતા જ એપ્રિલ પહેલા DRHP ફાઇલ કરવાની યોજના બનાવી રહી છે. Jio ઘણા વર્ષોથી IPO માટે તૈયારી કરી રહી છે અને બજારમાં તેની એન્ટ્રીને લઈને રોકાણકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3 / 7
Jio Platforms રિલાયન્સ ગ્રુપની સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે અને તે ભારતની સૌથી મોટી મોબાઇલ સેવા પ્રદાતાઓમાં સ્થાન ધરાવે છે. રોકાણ બેન્કરોના અંદાજ પ્રમાણે, કંપનીનું મૂલ્યાંકન લગભગ $170 બિલિયન સુધી પહોંચી શકે છે. જો આ IPO સફળતાપૂર્વક આવે છે, તો તે ભારતના ઈતિહાસમાં સૌથી મોટો IPO બની શકે છે અને કંપની આશરે $4.3 બિલિયન જેટલી મૂડી એકત્ર કરી શકે છે.

Jio Platforms રિલાયન્સ ગ્રુપની સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે અને તે ભારતની સૌથી મોટી મોબાઇલ સેવા પ્રદાતાઓમાં સ્થાન ધરાવે છે. રોકાણ બેન્કરોના અંદાજ પ્રમાણે, કંપનીનું મૂલ્યાંકન લગભગ $170 બિલિયન સુધી પહોંચી શકે છે. જો આ IPO સફળતાપૂર્વક આવે છે, તો તે ભારતના ઈતિહાસમાં સૌથી મોટો IPO બની શકે છે અને કંપની આશરે $4.3 બિલિયન જેટલી મૂડી એકત્ર કરી શકે છે.

4 / 7
આ વિલંબ પાછળનો મુખ્ય મુદ્દો નિયમોમાં ફેરફારનો છે. Securities and Exchange Board of India (SEBI) એ સપ્ટેમ્બરમાં IPO સંબંધિત નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી. નવા નિયમો મુજબ, ₹5 લાખ કરોડથી વધુ પોસ્ટ-ઇશ્યૂ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ IPO દરમિયાન ઓછામાં ઓછા 5% ના બદલે 2.5% હિસ્સો વેચી શકે છે. જોકે, આ નિયમો અમલમાં મૂકવા માટે સરકારની અંતિમ મંજૂરી હજુ બાકી છે.

આ વિલંબ પાછળનો મુખ્ય મુદ્દો નિયમોમાં ફેરફારનો છે. Securities and Exchange Board of India (SEBI) એ સપ્ટેમ્બરમાં IPO સંબંધિત નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી. નવા નિયમો મુજબ, ₹5 લાખ કરોડથી વધુ પોસ્ટ-ઇશ્યૂ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ IPO દરમિયાન ઓછામાં ઓછા 5% ના બદલે 2.5% હિસ્સો વેચી શકે છે. જોકે, આ નિયમો અમલમાં મૂકવા માટે સરકારની અંતિમ મંજૂરી હજુ બાકી છે.

5 / 7
બજાર નિષ્ણાતોનું માનવું છે કે Jio જેવા મોટા IPO ભારતીય શેરબજારમાં નવી ઉર્જા લાવી શકે છે. આવા મેગા ઈશ્યુ રોકાણકારો માટે મોટા રોકાણના અવસર ઉભા કરે છે અને બજારમાં નવી મૂડીનો પ્રવાહ વધારવામાં મદદરૂપ બને છે.

બજાર નિષ્ણાતોનું માનવું છે કે Jio જેવા મોટા IPO ભારતીય શેરબજારમાં નવી ઉર્જા લાવી શકે છે. આવા મેગા ઈશ્યુ રોકાણકારો માટે મોટા રોકાણના અવસર ઉભા કરે છે અને બજારમાં નવી મૂડીનો પ્રવાહ વધારવામાં મદદરૂપ બને છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

7 / 7

31 માર્ચ પહેલા આ કામ કરી લેજો નહીં તો બંધ થઈ જશે સરકારી યોજનાના તમારા એકાઉન્ટ

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
g clip-path="url(#clip0_868_265)">