AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરળ

કેરળ

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તેમાં એક રાજ્યકેરળ પણ આવેલું છે. જેની પાટનગર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) છે. મલયાલમ અહીંની મુખ્ય ભાષા છે. હિન્દુઓ તથા મુસલમાન સહિત અહીંયા ઈસાઈ ધર્મના લોકો પણ રહે છે.

કેરળ શબ્દની વ્યુત્પત્તિ વિશે વિદ્વાનોમાં કોઈ એકમત નથી. એવું કહેવાય છે કે ચેરાલમની રચના “ચેર એટલે સ્થળ-કાદવ અને “આલમ એટલે પ્રદેશ” શબ્દોના સંયોજનથી થઈ હતી. જે પાછળથી કેરળ બન્યું. કેરળ શબ્દનો બીજો અર્થ છે :- સમુદ્રમાંથી નીકળેલી જમીન. કેરળની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે.

દક્ષિણ સ્થિત ચાર રાજ્યોમાં કેરળ અગ્રણી સ્થાન ધરાવે છે. તેના મુખ્ય પડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક છે. પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું, જેના કારણે સમુદ્રમાંથી તેના કદ જેવી જ જમીન બહાર નીકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું.

કેરળ લોકોનું ફરવા માટેનું મનપસંદ રાજ્ય છે. તેથી જ તેને ‘ભગવાનનો પોતાનો દેશ (God’s Own Country)’ કહેવામાં આવે છે. મુન્નાર, નેલિયાનપતિ, પોનમુતી વગેરે જેવા પહાડી વિસ્તારો, કોવલમ, વરકાલા, ચેરાઈ વગેરે જેવા દરિયાકિનારા, પેરિયાર, એરાવિકુલમ વગેરે જેવા જંગલી પ્રાણી કેન્દ્રો, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ વગેરે જેવા ઝીલ પ્રદેશો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે.

Read More

Breaking News : મુસ્લિમ રેસ્ટોરન્ટના મુસ્લિમ માલિકે ફરી કર્યો હિન્દુઓ પર હુમલો, પોસ્ટમાં ભગવાન શ્રી કૃષ્ણને નોનવેજ ખાતા બતાવ્યા

કેરળની એક મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિકે વિશુ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણને નોન-વેજ ભોજન સાથે દર્શાવતું પોસ્ટર શેર કરતાં હિન્દુઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ પોસ્ટરથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી. જોકે આ કૃત્ય શું કોઈ સ્પેશિયલ એજંડા હતો તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે.

અલા આ શું…! કાલે બેંક બંદ….? જાણો 9 એપ્રિલે કયા કયા રાજ્યોમાં બેંકોના તાળા નહીં ખુલે, ક્યાંક જવું હોય તો આ અહેવાલ જરૂર વાંચી લેજો

શું કાલે બેંકમાં રજા છે? પાંચ રાજ્યોમાં ચૂંટણીના માહોલ વચ્ચે બેંકિંગ સેવાઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જાણી લો તમારા રાજ્યની સ્થિતિ અને ડિજિટલ સેવાનો પ્લાન.

Breaking News: ‘મહાકુંભ વાયરલ ગર્લ’ મોનાલિસાની મુશ્કેલીમાં વધારો, NHRCની નોટિસ બાદ હવે થશે ‘ઉંમરની તપાસ’

'મહાકુંભ વાયરલ ગર્લ' તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. મોનાલિસા અને ફરમાનના લગ્ન બાદ હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એક્શનમાં આવ્યું છે. આયોગે મોનાલિસાની ઉંમર અંગે શંકા જતાં ખરગોન એસપીને તપાસના આદેશ આપ્યા છે, જેના કારણે હવે મોનાલિસાએ પોતાની ઉંમરના સાચા પુરાવા રજૂ કરવા પડશે.

Breaking News: PM મોદીએ સંજુ સેમસનની કરી પ્રશંસા, દબાણવાળી મેચોમાં મેચવિનિંગ પ્રદર્શનના કર્યા વખાણ

T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન હતો. તેણે મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની ખૂબ પ્રશંસા કરી હતી.

80 વર્ષની ઉંમરે ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટે ચૂંટણી લડી રહેલા પિનરાઈ વિજયનનો આવો છે પરિવાર

વિજયનનો જન્મ 24 મે 1945ના રોજ કન્નુરના પિનારાયમાં થિયાર પરિવારમાં થયો હતો, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કન્નુર જિલ્લાની ધર્મદામ બેઠક પરથી ચૂંટણી લડશે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનો પરિવાર જુઓ.

Rent A Tree: આ ગરમીની સીઝનમાં કેરીનું વૃક્ષ ભાડે લો અને ઘરે બેઠા જ મેળવો 90-100 કિલો કેરી!

કોચીમાં સ્થિત સ્ટાર્ટઅપ ‘Rent A Tree’ ગરમીમાં કેરીના પ્રેમીઓ માટે અનોખી સેવા લાવી છે, જેમાં તમે કેરીનું વૃક્ષ ભાડે લઈ તેની સંપૂર્ણ ઉપજ 90 કિ.ગ્રા. સુધી સીધી ઘરે મેળવી શકો છો.

  • Nishat
  • Updated on: Mar 18, 2026
  • 1:28 pm

Breaking News : ચૂંટણી પંચે બંગાળ સહિત આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો કરી જાહેર- જાણો ક્યારે ક્યા રાજ્યમાં થશે મતદાન

ભારતીય ચૂંટણી પંચ આજે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. તો ચાલો ક્યા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી

“ધ કેરલા સ્ટોરી 2” બોક્સ ઓફિસ પર કરી રહી છે પ્રભાવશાળી કમાણી, જૂઓ આજદીન સુધીની કમાણી…

"ધ કેરલા સ્ટોરી 2" ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાના 11 દિવસ થઈ ગયા છે. "ધ કેરળ સ્ટોરી 2" ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે કુલ ₹38.50 કરોડની કમાણી કરી છે.

Viral News: 5 રાજ્યોમાંથી ગાયબ થયેલા 75,000 ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા; CBI તપાસમાં ‘ધર્મ પરિવર્તન’ ના ષડયંત્રનો પર્દાફાશ!

દેશના વિવિધ રાજ્યોમાંથી ગાયબ થયેલા હજારો બાળકોના મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હચમચાવી દે તેવી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કિડનેપ કરીને કેરળના અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા.

કેરળ હવે ‘કેરલમ’ તરીકે ઓળખાશે: જાણો ભારતમાં રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા અને તેના પાછળ થતો કરોડોનો ખર્ચ

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ રાજ્યનું નામ બદલવું એ માત્ર કાગળ પરનો ફેરફાર નથી, તેના પાછળ ₹200 થી ₹500 કરોડનો જંગી ખર્ચ થાય છે.

Breaking News : કેરળ સ્ટોરી 2 આવતીકાલે રિલીઝ નહીં થાય, નિર્માતાઓને મોટો ઝટકો, ફિલ્મને હોલ્ડ પર રાખવામાં આવી

કેરળ હાઈકોર્ટે ગુરુવારના રોજ ધ કેરળ સ્ટોરી 2 ગોઝ બિયોન્ડ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવી છે. જસ્ટિસ કુરિયન થોમસની સિંગલ બેન્ચે ફિલ્મના સેન્સર સર્ટિફિકેટને રદ કરવા અને તેની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે વચગાળાનો સ્ટે આપ્યો હતો.

Breaking Union Budget 2026-27 ચીન પાસે ભીખ માંગવાની જરૂર નથી, ભારત આત્મનિર્ભર રેર અર્થ કોરિડોર બનાવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના કેન્દ્રીય બજેટ 2026 ના ભાષણમાં, ઓડિશા, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ખાણકામ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક નવા 'રેર અર્થ કોરિડોર'ની જાહેરાત કરી છે.

ભારતમાં ‘ગોલ્ડ કેપિટલ ઓફ ઇન્ડિયા’ ક્યાં આવેલું છે? આખરે આ શહેર કઈ રીતે દેશના સોના ઉદ્યોગનું કેન્દ્ર બની ગયું?

જો તમને પૂછવામાં આવે કે, ભારતનું 'ગોલ્ડ કેપિટલ' કયું શહેર છે? તો કદાચ થોડીવાર માટે તમે વિચારમાં પડી જશો અથવા તમારા મગજમાં દિલ્હી, મુંબઈ કે બેંગલુરુના નામ જ આવશે પરંતુ આ વાત ખોટી છે.

હવે ડાબેરીઓનો વારો, ગુજરાતની જેમ કેરળમાં પણ ભાજપનો થશે ઉદયઃ પીએમ મોદી

કેરળની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ ડાબેરી અને કોંગ્રેસ પક્ષો પર ભ્રષ્ટાચાર અને દાયકાઓથી તિરુવનંતપુરમ શહેરની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગુજરાતની જેમ, કેરળમાં પણ ભાજપનો ઉદય થઈ રહ્યો છે અને પાર્ટી તિરુવનંતપુરમને એક મોડેલ શહેર બનાવશે.

કાનુની સવાલ : શું હિન્દુ પત્ની પતિની અચલ સંપત્તિ પર દાવો કરી શકે ? હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો

કેરળ હાઈકોર્ટે હિન્દુ પત્નીઓના ભરણપોષણના અધિકારને વધુ મજબૂત બનાવ્યો છે. કોર્ટે પતિની સ્થાવર મિલકત પર પત્નીના ભરણપોષણના અધિકાર અંગેના કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એવી પરિસ્થિતિનો સમાવેશ થાય છે જ્યાં પતિની સ્થાવર મિલકત બીજા કોઈને ટ્રાન્સફર કરવામાં આવી હોય. શું આવી પરિસ્થિતિમાં હિન્દુ પત્ની ભરણપોષણના અધિકારનો ઉપયોગ કરી શકે છે?

8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">