
ઈરાન
ઈરાન પશ્ચિમ એશિયાનો મુખ્ય દેશ છે. 1935 સુધી તેને પર્શિયા કહેવામાં આવતું હતું. ઈરાન પૂર્વમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઘેરાયેલો છે. તે પશ્ચિમમાં ઇરાક અને ઉત્તરમાં અઝરબૈજાનથી ઘેરાયેલું છે. આ દેશને વિશ્વની સુકામેવા પિસ્તાની રાજધાની કહેવામાં આવે છે.
અહીંની અર્થવ્યવસ્થા તેલ, કુદરતી ગેસ અને પિસ્તા પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે સેટેલાઇટ ટેલિવિઝન પર પ્રતિબંધ મૂકનાર આ દેશમાં પ્રથમ વખત અહીં અનાજ ઉગાડવામાં આવ્યું હતું. બીજગણિતના પિતા મુહમ્મદ ઈબ્ન મુસા-અલ-ખ્વારીઝમીનો જન્મ ઈરાનમાં થયો હતો.
ભૌગોલિક રીતે ઈરાનનો મોટાભાગનો ભાગ રણનો બનેલો છે. તેહરાન શહેર અહીંની રાજધાની છે, જે તેના વાસ્તુકળા અને હરિયાળીથી ભરેલા બગીચા માટે જાણીતું છે.
ઈરાનમાં સર્વોચ્ચ નેતાને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. અહીં સર્વોચ્ચ નેતાનું પદ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે અહીં સેનાના કમાન્ડર ઇન ચીફ પણ છે. તેની પાસે સુરક્ષા દળોનું નિયંત્રણ છે. એ જ નેતા અહીં ન્યાયતંત્રના વડાઓની નિમણૂક કરે છે.
1979 માં ઇસ્લામિક ક્રાંતિ પછી, ઇતિહાસમાં બે સર્વોચ્ચ નેતાઓ હતા. પ્રથમ ઈરાની પ્રજાસત્તાકના સ્થાપક, આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની હતા, અને બીજા તેમના અનુગામી હતા, હાલના આયાતુલ્લા અલી ખમેની છે.
MOSSAD ની ‘બ્લેક વિડો’: ઇસ્લામ સ્વીકાર્યો, અધિકારીઓને તેની સુંદરતાથી બનાવી દીધા દિવાના બાદમાં ઈરાની શાસનને હચમચાવી નાખ્યું
કેથરિનની આ વાર્તા ફક્ત એક એજન્ટ વિશે નથી, પરંતુ જાસૂસીની સ્તરીય દુનિયા વિશે છે, જ્યાં માન્યતાઓ, લાગણીઓ અને ધર્મને પણ એક મિશનનો ભાગ બનાવવામાં આવે છે.
- Sagar Solanki
- Updated on: Jun 20, 2025
- 10:02 pm
Operation Sindhu : યુદ્ધ વચ્ચે ઇરાને ખાસ ભારત માટે ખોલી એર સ્પેસ, ભારતીય વિદ્યાર્થીઓને લઈને બે વિમાન દિલ્હી પહોંચશે
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા 'ઓપરેશન સિંધુ' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ધ્યેય ઇરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાનો છે. મશહદ અને અશ્ગાબતથી બે સ્થળાંતર ફ્લાઇટ્સ ભારત પહોંચવાની છે. ઇરાન સરકારે આ માનવતાવાદી પ્રયાસમાં ભારતને સહયોગ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2025
- 9:20 pm
ઈરાન-ઈઝરાયલ યુદ્ધને પગલે, ચાબહાર બંદર પર ભારતનું 550 મિલિયન ડોલરનું રોકાણ દાવ પર, INSTC ઉપર પણ તોળાતુ સંકટ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ભારત ચાબહાર બંદર અને INSTC પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેને ડર છે કે આ સંઘર્ષ આ પ્રોજેક્ટ્સને અસર કરી શકે છે. તેણે બંદરમાં ભારે રોકાણ કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2025
- 3:50 pm
ઈસ્લામનું પણ ના થયું પાકિસ્તાન..ઈરાન પર અટેક કરવા મુનીરે ટ્રમ્પ સાથે કરી ડીલ
ભારતે મૂલ્યાંકન કર્યું છે કે અમેરિકાએ પાકિસ્તાન સાથે સંપર્ક વધાર્યો છે કારણ કે ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહી માટે અમેરિકાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર અને માળખાગત સુવિધાઓની જરૂર પડી શકે છે.
- Devankashi rana
- Updated on: Jun 20, 2025
- 2:12 pm
20 જૂનના મહત્વના સમાચાર : ઈરાન બાદ હવે ઈઝરાયેલમાંથી ભારતીયોને ઓપરેશન સિંધુ હેઠળ 22મીએ સ્વદેશ પરત લવાશે
આજે 20 જૂનને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2025
- 10:01 pm
યુદ્ધ વચ્ચે લૂંટાયું ઈરાન, ઇઝરાયલે કર્યો સૌથી મોટો હુમલો, 7,81,09,26,966 રૂપિયા કરી દીધા ગાયબ
ઇઝરાયલે ઈરાન પરના આ હુમલાનો દાવો કરતા, નોબિટેક્સ પર ઈરાની સરકારને પશ્ચિમી પ્રતિબંધોથી બચવા અને આતંકવાદીઓને પૈસા મોકલવામાં મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Jun 19, 2025
- 8:51 pm
જો ત્રીજુ વિશ્વયુદ્ધ થયુ તો સૌથી પહેલા ક્યા દેશો પર મિસાઈલ ફેંકાશે? અને ક્યાં દેશો રહેશે સૌથી વધુ સુરક્ષિત?
હાલ છેલ્લા એક સપ્તાહથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલ રહેલા સંઘર્ષને જોતા ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાઓ પ્રબળ બની રહી છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશો આ તણાવમાં ખેંચાતા જોવા મળી રહ્યા છે. જો પરિસ્થિતિ નહીમ સુધરે તો આ સંઘર્ષ વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે.
- Mina Pandya
- Updated on: Jun 19, 2025
- 3:05 pm
Breaking News : શાંતિના રાગ વચ્ચે અમેરિકાની ખુદ હવે યુદ્ધમાં એન્ટ્રી, ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની મંજૂરી આપી દીધી
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ જે દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યાં શાંતિના સંદેશ સાથે પહોંચ્યા હોય અને મધ્યસ્થતા કરવાના ઘણા દાવાઓ પણ કરેલા છે. જો કે શાંતિનો આલાપ કરી રહેલું અમેરિકા ખુદ હવે ઇરાન-ઇઝરાયેલ યુધ્ધામાં ઝંપલાવશે.
- Tanvi Soni
- Updated on: Jun 19, 2025
- 12:40 pm
શું ઈરાન નમી પડ્યું ? વાતચીત માટે વ્હાઇટ હાઉસ આવવા તૈયાર, ટ્રમ્પના નામે સોશિયલ મીડિયામાં કરાયો દાવો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વધી રહી છે અને એવામાં ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે સોશિયલ મીડિયામાં દાવો કરતા જણાવ્યું છે કે, તહેરાને હવે વ્હાઇટ હાઉસ આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો ટ્રમ્પના નામે કરાયેલ આ દાવો સાચો હોય તો ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં એક નવો વળાંક આવી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 18, 2025
- 9:29 pm
Breaking News : ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં ટ્રમ્પની દખલગીરી, હવે શાંતિ આવશે કે તબાહી થશે?
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી સમગ્ર વિશ્વનું ધ્યાન મિડલ ઈસ્ટ તરફ ખેંચાયું છે. એવામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી આપી છે.
- Ravi Prajapati
- Updated on: Jun 18, 2025
- 7:27 pm
ઈરાન ઈઝરાયેલ યુદ્ધ ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છેઃ મુખ્ય આર્થિક સલાહકાર
દેશના મુખ્ય આર્થિક સલાહકાર ( CEA ) V અનંત નાગેશ્વરને કહ્યું કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો હાલનો સંઘર્ષ આપણા માટે બહુ સારો ના કહેવાય. છેલ્લા એક સપ્તાહથી લડાઈ રહેલા આ યુદ્ધની અસર આપણા દેશમાં જોવા મળી રહી છે. જો આ યુદ્ધ વધુ લાંબુ ચાલ્યું તો આપણે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડશે.
- TV9 Gujarati
- Updated on: Jun 18, 2025
- 6:43 pm
શું ખરેખરમાં ખામેનીની હત્યાથી ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો અંત આવશે ? જાણો કોણ છે અયાતુલ્લાહ ખામેની!
આયાતુલ્લાહ ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા છે. તેમનું માનવું છે કે, ઇઝરાયલ એક કેન્સર છે અને તેને દુનિયામાંથી નાબૂદ કરી દેવું જોઈએ. તેમનું એવું પણ માનવું છે કે, ઇઝરાયલે પેલેસ્ટાઇન પર ગેરકાયદેસર કબજો કર્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 17, 2025
- 7:38 pm
ઈઝરાયલના તેલ અવીવમાં ખેલ ખતમ, અમે હેડક્વાર્ટર ઉડાવી દીધું… યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) મંગળવારે જાહેરાત કરી કે, તેમણે તેલ અવીવમાં ઇઝરાયલના જાસૂસી સંસ્થાના ગુપ્ત મથક 'મોસાદ' પર હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ હુમલાથી એક વાત સ્પષ્ટ છે કે બંને દેશો વચ્ચે હવે તણાવ વધી રહ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 17, 2025
- 7:00 pm
Breaking News :શું અમેરિકા હવે ઈરાન પર પણ હુમલો કરશે? ટ્રમ્પે આપી ચેતવણી, કહ્યું- ‘તેહરાન ખાલી કરો’
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાન ખાલી કરવાનું આહ્વાન સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની ગયું છે. ટ્રમ્પના આ નિવેદન પછી, યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ઘટાડો થયો, જેના પછી તેલના ભાવમાં તીવ્ર વધારો થયો. જો આ રીતે ચાલુ રહેશે તો ભારતને પણ નુકસાન સહન કરવું પડશે.
- Dhinal Chavda
- Updated on: Jun 17, 2025
- 10:30 am
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર ? ઈરાન પર હુમલા વચ્ચે ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂએ કર્યો મોટો ખુલાસો, જાણો
શુક્રવારે સવારે ઇઝરાયલે 'ઓપરેશન રાઇઝિંગ લાયન' શરૂ કર્યું, જેમાં ઈરાનના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યા. બાદમાં ઈરાને ઈઝરાયલ પર બદલો લેવા માટે હુમલા કર્યા.
- Sagar Solanki
- Updated on: Jun 16, 2025
- 10:59 am