AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો

Iran Deportation Policy: થોડા દિવસો પહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયુ. આ યુદ્ધમાં અનેકવાર ઈરાની પોલીસે અફઘાનીઓની ધરપકડ શંકાના આધારે કરી. હવે ઈરાનમાં રહી રહેલા અફઘાનીઓને ત્યાંની સરકાર ભગાડી રહી છે. આપને જણાવી દઈએ કે 40 લાખથી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવીને ઈરાનમાં વસ્યા હતા.

વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો
| Updated on: Aug 01, 2025 | 9:52 PM
Share

અમેરિકામાં બીજીવાર સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યુ છે. તમને કદાચ યાદ હશે કે ટ્રમ્પ પ્રશાસને કેવી રીતે ભારતીયોને સાંકળોમાં બાંધીને ભારત પરત મોકલ્યા હતા. ટ્રમ્પની આ પ્રકારે ડિપોર્ટ કરવાની નીતિની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી હતી. હવે ટ્રમ્પના દુશ્મન દેશ ઈરાને પણ બિન ઈરાનીઓની સાથે આ પ્રકારનું વર્તન શરૂ કર્યુ છે. જે અંતર્ગત લાખો અફઘાનીઓને ઈરાનમાંથી ખદેડવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી ચિંતાઓનો હવાલો દેતા આ લોકોને જુલાઈ સુધી અફઘાનિસ્તાન પરત જવાની અલ્ટીમેટમ અપાયુ હતુ. આ અફઘાનીઓના વિઝા અને પાસપોર્ટ પણ છીનવી લેવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનથી ભાગીને ઈરાનમાં વસ્યા હતા UNHCR (United Nations High Commissioner for Refugees) અનુસાર લગભગ 40 લાખથી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવીને ઈરાનમાં વસી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર જુલાઈની શરૂઆતમાં રોજના લગભગ 50 હજાર લોકો ઈરાન છોડી રહ્યા હતા....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
g clip-path="url(#clip0_868_265)">