AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્ટ એટેક

હાર્ટ એટેક

હવે એ વાત જૂની વાત થઈ ગઈ છે કે વૃદ્ધાવસ્થામાં જ હૃદયના રોગ થશે. તેનું કારણ એ છે કે 20 થી 30 વર્ષની વયજૂથના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. હૃદયની બીમારીઓ હવે જીવલેણ બની રહી છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને કાર્ડિયાક ડિસીઝના કેસ વધી રહ્યા છે. કોવિડ વાયરસથી, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (હૃદય સંબંધિત રોગો) નો ગ્રાફ વધુ ઝડપથી વધ્યો છે.

નિષ્ણાતો કહે છે કે, હૃદયરોગથી બચી શકાય છે, પરંતુ આ માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તબીબોના મતે હૃદયરોગથી બચવા રોજ હળવી કસરત કરો. દરરોજ ઓછામાં ઓછી 15 થી 25 મિનિટ કસરત કરવાની ટેવ પાડો. ભારે વર્કઆઉટ કરવું કે જીમમાં જવું જરૂરી નથી.

હૃદયરોગથી બચવા માટે તમે ઝડપથી ચાલવું, દોરડા કૂદવા, સ્વિમિંગ અને સાયકલ ચલાવી શકો છો. દર ત્રણ મહિને તમારા રિપોર્ટ કરાવો. હાર્ટને લગતા ટેસ્ટમાં લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ ખૂબ સારો હોવો જોઈએ. લિપિડ પ્રોફાઈલ ટેસ્ટના આધારે હૃદય રોગની સંભાવનાની ઓળખ થઈ શકે છે.

Read More

Foods for Heart : હૃદય માટે સૌથી ખતરનાક ખોરાક કયા છે?

આજકાલ હૃદય સંબંધિત રોગોના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને ખરાબ ખાવાની આદતોને એક મુખ્ય કારણ માનવામાં આવે છે. તેથી એ જાણવું મહત્વપૂર્ણ છે કે કયા ખોરાક હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચાલો આ વાત ડૉ. અજિત જૈન પાસેથી સમજીએ.

Healthy Heart : સવારની કઈ આદતો હૃદય માટે ફાયદાકારક છે ? જાણો ડોક્ટરો શું કહે છે

હૃદય આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ અંગ છે. આજકાલ હૃદય સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સવારની આદતો પર ધ્યાન આપવું હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. ચાલો આ વિશે ડૉ. અજિત જૈન પાસેથી વધુ જાણીએ.

Heart Health: હૃદયરોગના દર્દીઓ માટે કઈ કસરત ફાયદાકારક છે? જાણો ડોક્ટર શું કહે છે

આજે ઘણા લોકો હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે ચોક્કસ કસરતો અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો આ વિશે ડૉ. અજિત જૈન પાસેથી વધુ જાણીએ.

Health Update : હૃદયરોગમાં મોટી રાહત: સર્જરી વગર જ હૃદયની બીમારી મટાડશે આ નવી દવા, ચીનમાં થયેલા સંશોધનમાં ખુલાસો

હૃદયરોગના દર્દીઓ માટે સારા સમાચાર! ચીનમાં થયેલા એક નવા સંશોધન મુજબ, સર્જરી વગર હૃદયની ધમનીઓમાં લોહીનો પ્રવાહ સુધારતી ‘શેક્સિયાંગ ટોંગક્સિન ડ્રોપિંગ પિલ’ (STDP) ક્લિનિકલ ટ્રાયલમાં સફળ રહી છે. વધુ માહિતી માટે આગળ વાંચો....

શું રાત્રે તમારી ઊંઘ વારંવાર ઉડી જાય છે ? આ એક આરોગ્યલક્ષી સંકેત છે, કેવી રીતે તમારી જાતને સુરક્ષિત રાખશો ?

જો તમને રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પડે છે, તો તેને હળવાશથી ના લેશો. 7 થી 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી, સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ ના કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.

દરેક બેભાન વ્યક્તિને CPR આપવું યોગ્ય નથી, જાણો નિષ્ણાતોની સલાહ

કાર્ડિયાક અરેસ્ટ સમયે CPR આપવાથી જીવ બચી શકે છે, પરંતુ દરેક બેભાન વ્યક્તિને CPR જરૂરી હોય એવું નથી. ડોક્ટરો જણાવે છે કે ખોટી પરિસ્થિતિમાં અથવા ખોટી વ્યક્તિને CPR આપવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તેમણે બેભાન વ્યક્તિની યોગ્ય સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે.

તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે, સ્વામી રામદેવે સૂચવેલા આ યોગાસન શરૂ કરો

આજકાલ નાની વયથી માંડીને મોટી ઉમરના લોકોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. યોગને તમારી જીવનશૈલીમાં સામેલ કરવાથી હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. ચાલો સ્વામી રામદેવ પાસેથી શીખીએ કે કયા આસનો હૃદયના સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે.

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત છે- જાણો નિષ્ણાંત તબીબ પાસેથી

Heart Attack vs. Cardiac Arrest: કાર્ડિયાક મેડિકલ ઇમરજન્સી ગંભીર હોઈ છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર પડતી હોય છે. ડોક્ટરના મતે જાણો જીવન બચાવવા માટે તફાવત જે ખૂબજ મહત્વપૂર્ણ છે.

આ વિટામિન લેવાથી હ્રદય રોગથી બચી શકાય છે- જાણો ક્યુ છે એ વિટામીન?

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિના લોહીમાં આવેલા વિવિધ સ્તરોને આધારિત રીતે આ વિટામિનનું વ્યક્તિગત સેવન કરવાથી, પહેલેથી હૃદયરોગનો હુમલો ભોગવી ચૂકેલા દર્દીઓમાં બીજા હૃદયરોગના હુમલાનું જોખમ લગભગ અડધું થઈ જાય છે.

હાર્ટ એટેક આવતા પહેલા શરીર આપે છે આ ત્રણ સંકેત…ડૉક્ટરે આપી ચેતવણી, થઈ જાવ અલર્ટ

આજના ઝડપી જીવનમાં, હાર્ટ એટેકના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આપણે ઘણીવાર સોશિયલ મીડિયા પર જોઈએ છીએ કે લોકોને ખાતી વખતે, નાચતી વખતે અથવા બેસતી વખતે અચાનક હાર્ટ એટેક આવે છે.

Breaking News : 22 વર્ષીય ક્રિકેટરનું મૃત્યુ, જીમમાં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક

બંગાળના 22 વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ ક્રિકેટરને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેના મૃત્યુ પર ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Sleep Deprivation : તમે પૂરતી ઊંઘ નથી કરતાં ? માત્ર ત્રણ રાતની પ્રોપર ઊંઘ ન લેતા લોકોના હેલ્થ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો, જાણો

આપણે સૌ જાણીએ છીએ કે ઊંઘનો અભાવ આપના આરોગ્ય માટે ખતરનાક થઈ શકે છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તારવી કાઢ્યું છે કે માત્ર ત્રણ રાત સુધી પૂરતી ઊંઘ નહીં લેવી હૃદય માટે કેટલું હાનિકારક બની શકે છે.

Heart Attack : હાર્ટ એટેક પાછળનું વૈજ્ઞાનિક કારણ ચોંકાવનારું, જાણો તમારા શરીરમાં છુપાયેલા આ દુશ્મન વિશે

હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. પણ શું તમે જાણો છો કે હાઈ બ્લડ પ્રેશર કેટલા સ્તરે પહોંચે ત્યારે આ જોખમ વધુ ગંભીર બની શકે છે? આવો, નિષ્ણાતોની સમજણથી આ બાબતને સમજવાનો પ્રયાસ કરીએ.

Pakistan : લાઈવ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા પાકિસ્તાનના યુવા ક્રિકેટરનું થયું મોત

પાકિસ્તાન ક્રિકેટ તરફથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. PCB ચેલેન્જ કપ દરમિયાન એક યુવા ક્રિકેટરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. યુવા ક્રિકેટરના મૃત્યુથી પાકિસ્તાનના સ્થાનિક ક્રિકેટમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

Heart Attack Signs : હાર્ટ એટેક આવે તે પહેલાં શરીર આપે છે આ 7 સંકેત ! ક્યારે અવગણશો નહીં

Signs Of Heart Attack: હૃદયની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી હૃદયને લગતી કોઈપણ સમસ્યાના ગંભીર પરિણામો આવી શકે છે. આજની બગડતી જીવનશૈલીને કારણે, હૃદય સંબંધિત સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે અને દરેક ઉંમરના લોકોમાં હૃદયરોગના હુમલા એક સામાન્ય ઘટના બની રહ્યા છે.

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
g clip-path="url(#clip0_868_265)">