AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Hot Water in Summer : શું ગરમીમાં દરરોજ ગરમ પાણી પીવું સલામત અને ફાયદાકારક છે?

ઉનાળામાં ખાલી પેટે ગરમ પાણી પીવાની આદત દરેક માટે ફાયદાકારક હોય એવું જરૂરી નથી. આયુર્વેદ મુજબ શરીરની પ્રકૃતિ અને મોસમને ધ્યાનમાં રાખીને જ આ રીત અપનાવવી જોઈએ, નહીં તો એસિડિટી અને અન્ય તકલીફો વધી શકે છે.

| Updated on: Feb 25, 2026 | 2:33 PM
Share
ગ્રીન ટી, બ્લેક કોફી અથવા રોજ સવારે ગરમ પાણી પીવાની આદત આજકાલ ટ્રેન્ડ બની ગઈ છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફરતા હેલ્થ વિડિઓ અને મેસેજથી પ્રેરાઈને આ રીતો અપનાવી રહ્યા છે. (Image Credit source: Social Media)

ગ્રીન ટી, બ્લેક કોફી અથવા રોજ સવારે ગરમ પાણી પીવાની આદત આજકાલ ટ્રેન્ડ બની ગઈ છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફરતા હેલ્થ વિડિઓ અને મેસેજથી પ્રેરાઈને આ રીતો અપનાવી રહ્યા છે. (Image Credit source: Social Media)

1 / 9
આયુર્વેદ અનુસાર કોઈપણ જડીબુટ્ટી, મસાલાવાળું પાણી અથવા ઘરેલું નુસખા શરીરની તાસીર (પ્રકૃતિ) જાણ્યા વગર અપનાવવું યોગ્ય નથી. દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. (Image Credit source: Social Media)

આયુર્વેદ અનુસાર કોઈપણ જડીબુટ્ટી, મસાલાવાળું પાણી અથવા ઘરેલું નુસખા શરીરની તાસીર (પ્રકૃતિ) જાણ્યા વગર અપનાવવું યોગ્ય નથી. દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. (Image Credit source: Social Media)

2 / 9
આયુર્વેદમાં બ્રહ્મ મુહૂર્ત દરમિયાન નવશેકુ પાણી પીવાનું “ઉષાપાન” કહેવાય છે. આ પ્રક્રિયા પાચન અગ્નિને સક્રિય કરે છે અને શરીરમાં એકત્રિત થયેલા ટોક્સિન ઘટાડવામાં મદદરૂપ થાય છે. (Image Credit source: AI)

આયુર્વેદમાં બ્રહ્મ મુહૂર્ત દરમિયાન નવશેકુ પાણી પીવાનું “ઉષાપાન” કહેવાય છે. આ પ્રક્રિયા પાચન અગ્નિને સક્રિય કરે છે અને શરીરમાં એકત્રિત થયેલા ટોક્સિન ઘટાડવામાં મદદરૂપ થાય છે. (Image Credit source: AI)

3 / 9
ઠંડા મોસમમાં ગરમ પાણી પીવું સામાન્ય ગણાય છે, પરંતુ ઉનાળામાં એ જ આદત દરેક માટે ફાયદાકારક હોય એવું જરૂરી નથી. (Image Credit source: AI)

ઠંડા મોસમમાં ગરમ પાણી પીવું સામાન્ય ગણાય છે, પરંતુ ઉનાળામાં એ જ આદત દરેક માટે ફાયદાકારક હોય એવું જરૂરી નથી. (Image Credit source: AI)

4 / 9
આયુર્વેદ મુજબ ઉનાળામાં વાતાવરણમાં પિત્તનું પ્રમાણ વધે છે, જે શરીરમાં ગરમી વધારે છે. આ સમયમાં વધુ ગરમ પાણી પીવાથી એસિડિટી, છાતીમાં જલન અને મોઢામાં છાલા જેવી સમસ્યાઓ થઈ શકે છે. (Image Credit source: AI)

આયુર્વેદ મુજબ ઉનાળામાં વાતાવરણમાં પિત્તનું પ્રમાણ વધે છે, જે શરીરમાં ગરમી વધારે છે. આ સમયમાં વધુ ગરમ પાણી પીવાથી એસિડિટી, છાતીમાં જલન અને મોઢામાં છાલા જેવી સમસ્યાઓ થઈ શકે છે. (Image Credit source: AI)

5 / 9
જેમની શરીરની પ્રકૃતિ પિત્તવાળી હોય, તેમણે ગરમ પાણી નિયમિત રીતે પીતા પહેલાં ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તે શરીરની અંદરની ગરમી વધારી શકે છે. (Image Credit source: AI)

જેમની શરીરની પ્રકૃતિ પિત્તવાળી હોય, તેમણે ગરમ પાણી નિયમિત રીતે પીતા પહેલાં ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તે શરીરની અંદરની ગરમી વધારી શકે છે. (Image Credit source: AI)

6 / 9
જરૂર કરતાં વધુ ગરમ પાણી પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થઈ શકે છે. મોઢા અને આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનું સંતુલન બગડી શકે છે. (Image Credit source: AI)

જરૂર કરતાં વધુ ગરમ પાણી પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થઈ શકે છે. મોઢા અને આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનું સંતુલન બગડી શકે છે. (Image Credit source: AI)

7 / 9
અલ્સર, એસિડ રિફ્લક્સ અથવા ગેસ્ટ્રિક સમસ્યાઓ ધરાવતા લોકો માટે વધારે ગરમ પાણી લક્ષણોને વધારી શકે છે અને અન્નનળી તેમજ પેટની અંદરની પડને નુકસાન પહોંચાડી શકે છે. (Image Credit source: Social Media)

અલ્સર, એસિડ રિફ્લક્સ અથવા ગેસ્ટ્રિક સમસ્યાઓ ધરાવતા લોકો માટે વધારે ગરમ પાણી લક્ષણોને વધારી શકે છે અને અન્નનળી તેમજ પેટની અંદરની પડને નુકસાન પહોંચાડી શકે છે. (Image Credit source: Social Media)

8 / 9
જો ઉનાળામાં ગરમ પાણી પીવું હોય તો દરરોજની જગ્યાએ એક દિવસ છોડીને ગુંગણું પાણી પીવું વધુ યોગ્ય ગણાય છે. સૌથી મહત્વપૂર્ણ છે પોતાની પ્રકૃતિ અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખવી. (Image Credit source: AI)

જો ઉનાળામાં ગરમ પાણી પીવું હોય તો દરરોજની જગ્યાએ એક દિવસ છોડીને ગુંગણું પાણી પીવું વધુ યોગ્ય ગણાય છે. સૌથી મહત્વપૂર્ણ છે પોતાની પ્રકૃતિ અને આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખવી. (Image Credit source: AI)

9 / 9

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સામાન્ય જાણકારી અને નિષ્ણાતોના મત પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે ડૉક્ટર અથવા લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

Astrology: મંગલ કે બુધ? કુંડળીમાં કયો ગ્રહ બનાવે છે નિડર અને કોણ આપે છે તેજ બુદ્ધિ?

જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
g clip-path="url(#clip0_868_265)">