AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કીર્તિ પટેલની મુશ્કેલીઓનો આવ્યો અંત, મૃગીકુંડ સ્નાન વિવાદમાં તમામ પોલીસ પ્રક્રિયા થઈ પૂર્ણ- Video

મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે થયેલી ત્રણ FIR મામલે પોલીસ સ્ટેશનમાં હાજરી આપ્યા બાદ કીર્તિ પટેલ હવે મુકત થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2026 | 7:49 PM
Share

ગુજરાતના સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલના જુનાગઢ ભવનાથમાં મૃગીકુંડના સ્નાન મુદ્દે થયેલા વિવાદોનો અંત આવ્યો છે. પોલીસ દ્વારા કીર્તિ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં હાજરી આપ્યા બાદ કીર્તિ પટેલ હવે જેલમુક્ત થઈ છે. કીર્તિ સામેની જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તમામ કાયદાકીય પ્રક્રિયા હાલ પૂર્ણ કરવામાં આવી છે. ફરજમાં રૂકાવટ અને ગેરવર્તનના કેસમાં તેની પૂછપરછ કરાઈ છે.

ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા છે. બે કેસમાં કોર્ટનું સમન મળે ત્યારે કીર્તિને કોર્ટમાં હાજર થવુ પડસે. 20 લાખની ખંડણી કેસમાં કીર્તિને હાલ જામીન મળ્યા છે. તો આ સાથે ગીરસોમનાથના સાધુ દ્વારા કરાયેલા ધાર્મિક લાગણી દુભવવાના કેસમાં પણ કીર્તિને જામીન મળ્યા છે.

આજે કીર્તિને ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તનના કેસમાં પૂછપરછ કરાઈ હતી. હવે કીર્તિ પટેલની ધરપકડનો કોઈ મુદ્દો રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી પર્વે મૃગીકુંડમાં સાધુઓની રવેડી બાદ મૃગીકુંડમાં સાધુઓના સ્નાન દરમિયાન કીર્તિ પટેલ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પરંપરા તોડી હતી. આ ઘટના બાદ જ્યારે વિવાદ વધ્યો તો કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ઈન્દ્રભારતી બાપુ સામે બેફામ આરોપ લગાવ્યા હતા.

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો

ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
g clip-path="url(#clip0_868_265)">