AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કીર્તિ પટેલની મુશ્કેલીઓનો આવ્યો અંત, મૃગીકુંડ સ્નાન વિવાદમાં તમામ પોલીસ પ્રક્રિયા થઈ પૂર્ણ- Video

મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે થયેલી ત્રણ FIR મામલે પોલીસ સ્ટેશનમાં હાજરી આપ્યા બાદ કીર્તિ પટેલ હવે મુકત થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2026 | 7:49 PM
Share

ગુજરાતના સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલના જુનાગઢ ભવનાથમાં મૃગીકુંડના સ્નાન મુદ્દે થયેલા વિવાદોનો અંત આવ્યો છે. પોલીસ દ્વારા કીર્તિ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં હાજરી આપ્યા બાદ કીર્તિ પટેલ હવે જેલમુક્ત થઈ છે. કીર્તિ સામેની જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તમામ કાયદાકીય પ્રક્રિયા હાલ પૂર્ણ કરવામાં આવી છે. ફરજમાં રૂકાવટ અને ગેરવર્તનના કેસમાં તેની પૂછપરછ કરાઈ છે.

ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા છે. બે કેસમાં કોર્ટનું સમન મળે ત્યારે કીર્તિને કોર્ટમાં હાજર થવુ પડસે. 20 લાખની ખંડણી કેસમાં કીર્તિને હાલ જામીન મળ્યા છે. તો આ સાથે ગીરસોમનાથના સાધુ દ્વારા કરાયેલા ધાર્મિક લાગણી દુભવવાના કેસમાં પણ કીર્તિને જામીન મળ્યા છે.

આજે કીર્તિને ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તનના કેસમાં પૂછપરછ કરાઈ હતી. હવે કીર્તિ પટેલની ધરપકડનો કોઈ મુદ્દો રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી પર્વે મૃગીકુંડમાં સાધુઓની રવેડી બાદ મૃગીકુંડમાં સાધુઓના સ્નાન દરમિયાન કીર્તિ પટેલ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પરંપરા તોડી હતી. આ ઘટના બાદ જ્યારે વિવાદ વધ્યો તો કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ઈન્દ્રભારતી બાપુ સામે બેફામ આરોપ લગાવ્યા હતા.

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">