ગરુડ પુરાણ
ગરુડ પુરાણના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. ગરુડપુરાણ એ પક્ષીરાજ ગરૂડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો સંવાદ છે. જેમા ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ મૃત્યુ, જીવન, પૃથ્વીલોક, યમલોક, પરલોક, સ્વર્ગ, નર્ક વિશે સવાલો કરે છે અને ભગવાન વિષ્ણુ એ સવાલોના જવાબ આપે છે. ગરૂડ અને વિષ્ણુ વચ્ચેનો આ સંવાદ મૃત્યુ પછીના રહસ્યોને ઉજાગર કરે છે. ગરૂડ પુરાણમાં કુલ 271 આદ્યાય છે. જેમા 35 એવા આદ્યાય છે જ્યાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજા મળે છે. આ સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવાયુ છે કે સામાન્ય દિવસોમાં ગરૂડ પુરાણનું વાચન ન કરવુ જોઈએ. તેનુ વાચન કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી જ નક્કી કરવામાં આવ્યુ છે.
Read MoreGarud Puran: પુત્ર ન હોય તો પિતાનું શ્રાદ્ધ કોણ-કોણ કરી શકે છે? શું કહે છે ગરૂડ પુરાણ?
Garud Puran: શુ પુત્ર ન હોય તો દીકરી, પત્ની કે પુત્રવધુ તેમના પિતૃ ઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરી શકે? ધર્મશાસ્ત્રોમાં તેના માટે એક વિશેષ વ્યવસ્થા- નિયમ નક્કી કરવામાંઆવ્યો છે. જેથી પૂર્વજોની આત્માની શાંતિનું કર્મ અટકે નહીં.
- Mina Pandya
- Updated on: Aug 24, 2026
- 6:24 pm
સૂર્યાસ્ત પછી કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? રાત્રે મૃત્યુ થાય તો શું કરવું? જાણો શાસ્ત્રોના નિયમો
હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારનું વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે રાત્રે કેમ અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતા? રાત્રે મૃત્યુ થાય તો શું કાળજી રાખવી જોઈએ? જાણો
- Dhruv Barot
- Updated on: Aug 17, 2026
- 4:34 pm
Garuda Purana: દીકરીઓ શા માટે માતા-પિતાને મુખાગ્નિ નથી આપતી? જાણો શાસ્ત્રોનું રહસ્ય અને વાસ્તવિકતા
હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર દરમિયાન મુખાગ્નિ આપવાનો અધિકાર મોટે ભાગે પુરુષોને જ કેમ મળે છે? શું દીકરીઓ આ ફરજ નિભાવી શકે છે? જાણો ગરુડ પુરાણ અને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો.
- Sachin Agrawal
- Updated on: Aug 16, 2026
- 7:06 pm
ગર્ભવતી મહિલાની મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર કેવી રીતે થાય? જાણો શું છે શાસ્ત્રોનો નિયમ!
શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં ગર્ભવતી મહિલા કે નાના બાળકના મૃત્યુ પછી સામાન્ય લોકોની જેમ અગ્નિદાહ આપવામાં આવતો નથી? ગરુડ પુરાણ અનુસાર તેમના અંતિમ સંસ્કાર માટે શાસ્ત્રોમાં ખૂબ જ અલગ અને વિશેષ નિયમો દર્શાવવામાં આવ્યા છે. ગર્ભસ્થ શિશુ અંગેનો કયો નિયમ છે અને કેમ નાના બાળકોને દફનાવવામાં આવે છે?
- Dhruv Barot
- Updated on: Aug 13, 2026
- 6:03 pm
આગલા જન્મમાં તમે ‘સ્ત્રી’ બનશો કે ‘પુરુષ’ ? ગરુડ પુરાણમાં છુપાયેલું છે તમારા કર્મોનું ‘મોટું રહસ્ય’
હિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે, જેમાં માણસના પાપ અને પુણ્યનો પૂરેપૂરો હિસાબ-કિતાબ જણાવવામાં આવ્યો છે. એવામાં શું તમે જાણો છો કે, તમારા આ જન્મના કર્મો જ નક્કી કરે છે કે, તમે આગલા જન્મમાં સ્ત્રી બનશો કે પુરુષ? આટલું જ નહીં, મિત્રને છેતરવા, ધર્મનો વિરોધ કરવો કે સ્ત્રીઓનું અપમાન કરવા જેવા પાપો માટે ગરુડ પુરાણમાં એવી ભયાનક સજાઓ અને યોનિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે, જે જાણીને તમારી આંખો ખુલી જશે.
- Ravi Prajapati
- Updated on: Jul 5, 2026
- 1:39 pm
પુરુષોએ કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ ? જાણો ગરુડ પુરાણનો ‘અસલી નિયમ’
ગરુડ પુરાણમાં રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે કે, જેના પર ઘરની સુખ-સમૃદ્ધિનો આધાર છે. એવામાં શું તમે જાણો છો કે, પુરુષોએ અઠવાડિયાના કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ?
- Ravi Prajapati
- Updated on: Jul 5, 2026
- 1:15 pm
શું તમે જાણો છો કે મૃત્યુ પછી વ્યક્તિના નાક અને કાનમાં રૂ કેમ મૂકવામાં આવે છે?
આપણે ઘણીવાર શવના નાક-કાનમાં રૂ મૂકતા જોઈએ છીએ. ઘણા લોકો તેને માત્ર અંધશ્રદ્ધા માને છે, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો છુપાયેલા છે.
- Sachin Agrawal
- Updated on: Jun 21, 2026
- 5:51 pm
ઘરમાં પિતૃઓનો ફોટો ક્યાં રાખવો? ગરુડ પુરાણના આ નિયમો બદલી નાખશે તમારું નસીબ, જાણી લો સાચી દિશા
શું તમારા ઘરમાં પણ મંદિર કે કિચનમાં છે પિતૃઓનો ફોટો? ગરુડ પુરાણ અનુસાર આ નાની ભૂલ તમને કંગાળ બનાવી શકે છે! જાણો પિતૃઓની તસવીર રાખવાની સાચી દિશા અને નિયમો.
- Dhruv Barot
- Updated on: Jun 17, 2026
- 6:08 pm
June Panchak: આજ થી 11 જૂન સુધી રહેશે મૃત્યુ પંચકનો પ્રકોપ, તમારી એક ભૂલ આખા ઘરને ડુબાડી દેશે
આજથી મૃત્યુ પંચકની શરૂઆત થઈ રહી છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર આ દરમિયયાન આ 5 કાર્યો કરવા અત્યંત અશુભ ગણાય છે. જાણો પંચકની યોગ્ય તારીખ, સમય અને મૃત્યુ પંચકથી બચવા માટેના જરૂરી નિયમો
- Mina Pandya
- Updated on: Jun 6, 2026
- 5:23 pm
Garud Puran: નાના બાળકોના મૃત્યુ બાદ તેમના અગ્નિ સંસ્કાર કેમ નથી કરાતા? જાણો કારણ
બાળકોની અંતિમ સંસ્કારની અલગ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા નથી. પરંતુ તેની સાથે ભાવનાત્મક અને વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. જે સમજાવે છે કે જીવન અને મૃત્યુ પાછળ અનેક ગહન અર્થ છુપાયેલા પડ્યા છે. જેને જાણવા અને સમજવા જરૂરી છે.
- Mina Pandya
- Updated on: Jun 5, 2026
- 7:04 pm
કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી પાછળ વળીને કેમ ન જોવુ જોઈએ? તમે નહીં જાણતા હોવ કારણ
ગરૂડ પુરાણ અનુસાર અંતિમ સંસ્કાર થઈ ગયા પછી પાછુ ફરીને ન જોવા માટેનું કારણ મૃતકની આત્મા સાથેના મોહને તોડવાનું છે. આ અનોખી પરંપરા આત્માને હવે પછીના લોકની યાત્રા માટે તૈયાર કરવા અને પરિજનોને માનસિક રીતે મુક્ત કરવામાં મદદ કરે છે.
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:27 pm
ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?
હિંદુ ધર્મમાં જે 16 સંસ્કાર સૂચવ્યા છે તેમાંથી છેલ્લો સંસ્કાર છે અંતિમ સંસ્કાર. જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તેના અંતિમ સંસ્કાર પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. એવુ પણ માનવામાં આવે છે કે જેમના અંતિમ સંસ્કાર પુરા વિધિ વિધાન સાથે નથી કરવામાં આવતા તે મૃતાત્માને ક્યારેય મુક્તિ નથી મળતી અને તેમની આત્મા ભટક્તી રહે છે. જેને લઈને ગરુડ પુરાણમાં પણ એક માન્યતા છે કે અંતિમ સંસ્કાર ક્યારેય સૂર્યાસ્ત બાદ ન કરવા જોઈએ. શા માટે છે આવો નિયમ- આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:26 pm
Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય
ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને ગરુડના સંવાદ દ્વારા મૃત્યુના રહસ્યો ઉજાગર કરે છે. મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલાં વ્યક્તિ કેવી શું અનુભવે છે. સમગ્ર જીવનનો ચિત્તાર શું તેને એ પાંચ મિનિટ દરમિયાન દૃશ્યમાન થાય છે? મૃત્યુ પછી આત્મા શું અનુભવે છે, યમરાજાનો ન્યાય કેવો હોય છે અને 84 લાખ યોનિનું ચક્ર કેવી રીતે કાર્ય કરે છે. એ દરેક સવાલોનો જવાબ ગરુડ પુરાણમાંથી મળે છે.- વાંચો મૃત્યુની પાંચ મિનિટ પહેલાનું ચોંકાવનારુ રહસ્ય
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:28 pm
Garuda Purana:આ ચાર લોકોની ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન- ગરુડ પુરાણમાં આપી છે ચેતવણી
Garuda Purana:શું તમે જાણો છો કે કોઈના ઘરનું અન્ન તમારા પુણ્ય ને નષ્ટ કરી શકે છે? ગરૂડ પુરાણ અનુસાર આ 4 પ્રકારના લોકોને ત્યાં ભોજન કરવુ દરિદ્રતા અને પાપનું કારણ બને છે.
- Mina Pandya
- Updated on: Jun 2, 2026
- 4:29 pm