AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આકાશ દીપ

આકાશ દીપ

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત, આકાશ દીપે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભારત અને બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું છે.27 વર્ષના આકાશ દીપે રાંચીમાં ટેસ્ટ ડેબ્યું કર્યું છે. આકાશ દીપે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં કુલ 30 મેચ રમી છે. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 104 વિકેટ છે.તેની એવરેજ 23.58 છે. એટલું જ નહીં પરંતુ આકાશ દીપ પણ IPL રમી ચૂક્યો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.ટેનિસ બોલથી શરુ થઈ હતી આકાશ દીપના કરિયરની શરુઆત અને તેની સફળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તેના પિતા હંમેશા ઈચ્છતા હતા કે, તે સરકારી નોકરી કરે, તેને લઈ આકાશ દીપે અનેક પરીક્ષાઓ આપી હતી પરંતુ તેના મગજમાં માત્ર ક્રિકેટર બનવાના વિચારો હતા.

Read More

જસપ્રીત બુમરાહ બાદ ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, આ મોટી ટુર્નામેન્ટમાંથી થયો બહાર

ખેલાડીઓની ઈજાની સમસ્યા પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી. બૂમરાહ બાદ વધુ એક સ્ટાર ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થયો છે અને હવે તે એક મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

આકાશદીપ નવી ખરીદેલી કાર ચલાવી શકશે નહીં, જાણો કારણ શું છે

આકાશદીપે ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે કુલ 13 વિકેટ પોતાને નામ કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ક્રિકેટર આકાશ દીપે એક નવી કાર ખરીદી છે. પરંતુ હવે તે આ કાર ચલાવી શકશે નહી, જાણો શું છે કારણ

IND vs ENG : ઓવલ ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી આ ભારતીય બોલરે કર્યો કમાલ, વિરાટ કોહલીને પાછળ છોડી દીધો

ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બીજા દાવમાં નાઈટ વોચમેન તરીકે આવેલા આકાશ દીપે ત્રીજા દિવસે ફિફ્ટી ફટકારી હતી. તેણે કેટલાક મોટા શોટ ફટકાર્યા અને યશસ્વી જયસ્વાલ સાથે સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. આ સાથે જ તેણે તેની કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રમી અને ભારતના મહાન બેટમેન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો

IND vs ENG : ઓવલ ટેસ્ટમાંથી 3 ખેલાડીઓ બહાર, જાણો કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ટોસ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે અ નાગે જાણકારી આપી હતી. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાં નહીં રમે. જાણો કેવી છે ભારતની પ્લેઈંગ 11.

Breaking News : આકાશ દીપ બહાર ! માન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઇનઅપ આવી હોઈ શકે

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશ દીપ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. આનાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન, યુવા ફાસ્ટ બોલરને માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની એક સુવર્ણ તક મળી શકે છે.

IND vs ENG: બુમરાહ અને ઝહીર પણ જ્યાં ફેલ થયા..ત્યાં આકાશદીપે 8મી ટેસ્ટમાં 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારતે બર્મિંગહામ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 336 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ ભારતની ઘરની બહાર સૌથી મોટી જીત હતી. ભારતીય ટીમે બર્મિંગહામમાં પહેલીવાર ટેસ્ટ જીતી. તે મેચમાં આકાશદીપે 187 રન આપીને 10 વિકેટ લીધી. બર્મિંગહામમાં આ કોઈ ભારતીય બોલરનો શ્રેષ્ઠ બોલિંગ રેકોર્ડ છે.

IND vs AUS : 2 સિક્સર અને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, 77 વર્ષમાં પહેલીવાર બનાવ્યો આવો રેકોર્ડ

ગાબા ટેસ્ટમાં ચોથા દિવસની રમત બાદ જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ અણનમ પરત ફર્યા હતા. બંનેએ પોતાની અણનમ ઈનિંગમાં એક-એક સિક્સર પણ ફટકારી હતી. આ બંને નંબર 10 અને 11 બેટ્સમેન હતા. ભારતના 10 અને 11મા નંબરના બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">