AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ની નવી સિઝનમાં મિહિરનો રોલ કરશે અનુપમાનો વજરાજ શાહ?

એકતા કપૂર દ્વારા નિર્મિત, નવી સીઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન, એવા અહેવાલો છે કે હિટ શો 'અનુપમા'માં વનરાજનો રોલ કરનાર સુંધાશું પાંડેનો આ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

| Updated on: Jun 17, 2025 | 2:40 PM
Share
ટીવીના લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની નવી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એકતા કપૂર દ્વારા નિર્મિત, નવી સીઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન, એવા અહેવાલો છે કે હિટ શો 'અનુપમા'માં વનરાજનો રોલ કરનાર સુંધાશું પાંડેનો આ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

ટીવીના લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની નવી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એકતા કપૂર દ્વારા નિર્મિત, નવી સીઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન, એવા અહેવાલો છે કે હિટ શો 'અનુપમા'માં વનરાજનો રોલ કરનાર સુંધાશું પાંડેનો આ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

1 / 7
લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા ટૂંક સમયમાં 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' માં જોવા મળી શકે છે. એવું જાણવા મળ્યું છે કે આ શો માટે સુધાંશુ પાંડેનો સંપર્ક કરવામાં આવ્યો છે અને હવે અભિનેતાએ જાતે આ અંગે ખુલાસો કર્યો છે.

લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા ટૂંક સમયમાં 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' માં જોવા મળી શકે છે. એવું જાણવા મળ્યું છે કે આ શો માટે સુધાંશુ પાંડેનો સંપર્ક કરવામાં આવ્યો છે અને હવે અભિનેતાએ જાતે આ અંગે ખુલાસો કર્યો છે.

2 / 7
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે 'અનુપમા' માં વનરાજ શાહનું પાત્ર ભજવનાર સુધાંશુ પાંડેનો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની નવી સીઝન માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હવે સ્ક્રીન સાથે વાત કરતા સુધાંશુએ આ બધા અહેવાલોને નકારી કાઢ્યા છે. તેણે ખુલાસો કર્યો કે બાલાજી (એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ) માંથી કોઈએ તેને ફોન કર્યો હતો.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે 'અનુપમા' માં વનરાજ શાહનું પાત્ર ભજવનાર સુધાંશુ પાંડેનો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની નવી સીઝન માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હવે સ્ક્રીન સાથે વાત કરતા સુધાંશુએ આ બધા અહેવાલોને નકારી કાઢ્યા છે. તેણે ખુલાસો કર્યો કે બાલાજી (એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ) માંથી કોઈએ તેને ફોન કર્યો હતો.

3 / 7
સુધાંશુ પાંડેએ જણાવ્યું કે તેને કયા પાત્ર માટે બોલાવવામાં આવ્યો હતો તે કહેવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું, "મને ખબર નથી કે તે કઈ ભૂમિકા માટે હતું અને મને પૂછવામાં આવ્યું હતું કે હું કેટલો ચાર્જ લઈશ. બસ, આનાથી વધુ કંઈ નથી." અનુપમામાં વનરાજ શાહની ભૂમિકા ભજવવા બદલ સુધાંશુ પાંડેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સિરિયલને કારણે સુધાંશુને દરેક ઘરમાં ઓળખ મળી અને ચાહકો પણ ઘણા વધી ગયા.

સુધાંશુ પાંડેએ જણાવ્યું કે તેને કયા પાત્ર માટે બોલાવવામાં આવ્યો હતો તે કહેવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું, "મને ખબર નથી કે તે કઈ ભૂમિકા માટે હતું અને મને પૂછવામાં આવ્યું હતું કે હું કેટલો ચાર્જ લઈશ. બસ, આનાથી વધુ કંઈ નથી." અનુપમામાં વનરાજ શાહની ભૂમિકા ભજવવા બદલ સુધાંશુ પાંડેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સિરિયલને કારણે સુધાંશુને દરેક ઘરમાં ઓળખ મળી અને ચાહકો પણ ઘણા વધી ગયા.

4 / 7
જ્યારે સુધાંશુએ અનુપમા સિરિયલ છોડી દીધી, ત્યારે હજારો લોકોનું દિલ તૂટી ગયું. તે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો અને બધા સાથે પોતાનો શો છોડવાની માહિતી શેર કરી.

જ્યારે સુધાંશુએ અનુપમા સિરિયલ છોડી દીધી, ત્યારે હજારો લોકોનું દિલ તૂટી ગયું. તે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો અને બધા સાથે પોતાનો શો છોડવાની માહિતી શેર કરી.

5 / 7
જોકે, તેણે વાસ્તવિક કારણો જાહેર કર્યા નહીં. પરંતુ એવા અહેવાલો હતા કે સુધાંશુને અનુપમાના નિર્માતાઓ સાથે અણબનાવ હતો, જેના કારણે તેણે શો છોડવાનો નિર્ણય લીધો. તે જ સમયે, નિર્માતાઓ વનરાજ શાહના પાત્ર માટે નવો અભિનેતા શોધી શક્યા નથી. હાલમાં સુધાંશુ કરણ જોહરના શો ધ ટ્રેટર્સમાં જોવા મળી રહ્યો છે.

જોકે, તેણે વાસ્તવિક કારણો જાહેર કર્યા નહીં. પરંતુ એવા અહેવાલો હતા કે સુધાંશુને અનુપમાના નિર્માતાઓ સાથે અણબનાવ હતો, જેના કારણે તેણે શો છોડવાનો નિર્ણય લીધો. તે જ સમયે, નિર્માતાઓ વનરાજ શાહના પાત્ર માટે નવો અભિનેતા શોધી શક્યા નથી. હાલમાં સુધાંશુ કરણ જોહરના શો ધ ટ્રેટર્સમાં જોવા મળી રહ્યો છે.

6 / 7
ક્યુંકી સાસ ભી કભી બહુ થીની નવી સીઝન વિશે વાત કરીએ તો, તેમાં ફક્ત 150 એપિસોડ હશે અને તેની પાછળ એક કારણ છે. નિર્માતાએ શેર કર્યું કે જ્યારે મૂળ શ્રેણી સમાપ્ત થઈ, ત્યારે તે 2000 એપિસોડના સીમાચિહ્ન સુધી પહોંચવા માટે ફક્ત 150 એપિસોડ ઓછા હતા. આ શોના શૂટિંગ દરમિયાન સ્મૃતિને Z+ સુરક્ષા આપવામાં આવશે. શોની પ્રીમિયર તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

ક્યુંકી સાસ ભી કભી બહુ થીની નવી સીઝન વિશે વાત કરીએ તો, તેમાં ફક્ત 150 એપિસોડ હશે અને તેની પાછળ એક કારણ છે. નિર્માતાએ શેર કર્યું કે જ્યારે મૂળ શ્રેણી સમાપ્ત થઈ, ત્યારે તે 2000 એપિસોડના સીમાચિહ્ન સુધી પહોંચવા માટે ફક્ત 150 એપિસોડ ઓછા હતા. આ શોના શૂટિંગ દરમિયાન સ્મૃતિને Z+ સુરક્ષા આપવામાં આવશે. શોની પ્રીમિયર તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">