શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે કેમ કુરુક્ષેત્ર જ પસંદ કર્યું હતું ? જાણો કારણ
દરેક વ્યક્તિ જાણે છે કે શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતું. પરંતુ આજે પણ મહાભારત સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે આવા જ એક રહસ્ય વિશે જણાવીશું. મહાભારતનું યુદ્ધ કેમ કુરુક્ષેત્રમાં જ થયું હતું ?
Most Read Stories