અબજોપતિ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? જાણો કારણ
એલોન મસ્ક તેમના સ્માર્ટફોન પર કવરનો ક્યારેય લગાવતા નથી. વધુમાં, મેટાના CEO માર્ક ઝુકરબર્ગ પણ કવર નથી લગાવતા. આ યાદીમાં ત્રીજા સ્થાને એમેઝોનના માલિક જેફ બેઝોસ પણ છે. તેઓ પણ કવર લગાવ્યા વિના પોતાનો ફોન વાપરે છે.

ટેસ્લા અને Xના માલિક એલોન મસ્ક તેમના સ્માર્ટફોન પર કવરનો ક્યારેય લગાવતા નથી. વધુમાં, મેટાના CEO માર્ક ઝુકરબર્ગ પણ કવર નથી લગાવતા. આ યાદીમાં ત્રીજા સ્થાને એમેઝોનના માલિક જેફ બેઝોસ પણ છે. તેઓ પણ કવર લગાવ્યા વિના પોતાનો ફોન વાપરે છે. (ફોટો ક્રેડિટ-X)

આ પાછળ કારણ શું છે તે જાણીને તમને નવાઈ લાગશે. તમને જણાવી દઈએ કે ફોનનો કવર વગર ઉપયોગ કરતા તે ફોનની ગરમી ઘટાડે છે અને નેટવર્ક પ્રદર્શનમાં સુધારો કરે છે. બેક કવર વિના, ફોનનું પ્રદર્શન સરળ છે. ફોન કવર વગર હીટિંગથી બચે છે અને ફોનનું પરફોર્મેન્શ ઝડપી બનાવે છે અને એપ્લિકેશનો વધુ સારી રીતે કાર્ય કરે છે. આ જ કારણ છે કે અબજોપતિઓ તેમના ફોનમાં કવર નથી લગાવતા. (ફોટો ક્રેડિટ-X)

ફોન કવરનો ઉપયોગ ઉપકરણના પ્રદર્શન, નેટવર્ક અને ફોનને કુલિંગ પર અસર કરે છે. બેક કવર વિના, ફોનનું પ્રદર્શન સરળ છે. હીટિંગ નિયંત્રણ ફોનને ઝડપી બનાવે છે અને એપ્લિકેશનો વધુ સારી રીતે કાર્ય કરે છે. (ફોટો ક્રેડિટ-APPLE)

કવર વિના ફોનનો ઉપયોગ કરવાથી ફોનનો લુક વધારે સરસ લાગે છે. તે ફોનને અટ્રેક્ટિવ બનાવે છે, અને તે ફોનની ડિઝાઇનને પણ શો કરે છે. (ફોટો ક્રેડિટ-Samsung)

કવર વિના, ફોન પાતળો અને પ્રીમિયમ લુક આપે છે. કંપનીના મૂળ રંગો અને ડિઝાઇન વધુ અલગ દેખાય છે. આ જ કારણ છે કે ઘણા હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ તેમના સ્માર્ટફોનને કવર પાછળ છુપાવવાનું પસંદ કરતા નથી. (ફોટો ક્રેડિટ-Samsung)

ફોન પર કવર લગાવવાથી ક્યારેક એન્ટેના બેન્ડ બ્લોક થઈ શકે છે, જેના કારણે નેટવર્કની મુશ્કેલ બને છે. કવર વિના, સ્માર્ટફોન વધુ સારા નેટવર્ક સિગ્નલ મેળવે છે, ખાસ કરીને 5G માં, આ જ કારણ છે કે અબજોપતિઓ ફોન પર કવર નથી લગાવતા. (ફોટો ક્રેડિટ-APPLE)
ફોનમાં Eye Protection મોડ ચાલુ કરવો કેમ જરુરી છે? 99% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
