AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદની ઋતુમાં આ શાકભાજીથી રાખો પરહેજ, નહીં તો જલદી પડશો બીમાર

Monsoon Care: વરસાદની ઋતુમાં તમારી પાચનતંત્રને મજબૂત રાખવા માટે જીવનશૈલીમાં કેટલાક બદલાવ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે આ ઋતુમાં કેટલાક લીલા શાકભાજી ખાવા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ ક્યા શાકભાજી ખાવા જોઈએ.

| Updated on: Jul 16, 2024 | 1:14 PM
Share
Veggies in Monsoon:વરસાદની સાથે ચોમાસાની ઋતુ પણ તમામ પ્રકારની બીમારીઓ લઈને આવે છે. આ ઋતુમાં શરદી, વાયરલ તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વરસાદની ઋતુમાં ચેપનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવી જરૂરી છે. માત્ર એ જ વસ્તુઓ ખાઓ જે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે.

Veggies in Monsoon:વરસાદની સાથે ચોમાસાની ઋતુ પણ તમામ પ્રકારની બીમારીઓ લઈને આવે છે. આ ઋતુમાં શરદી, વાયરલ તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વરસાદની ઋતુમાં ચેપનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવી જરૂરી છે. માત્ર એ જ વસ્તુઓ ખાઓ જે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે.

1 / 5
વરસાદની ઋતુમાં કેપ્સીકમ ખાવાનું ટાળવું જોઈએ. કેપ્સિકમનો ઉપયોગ મોટાભાગે નૂડલ્સ અને સ્ટાર્ટરમાં થાય છે. પરંતુ આ વરસાદી મોસમમાં આ શાકભાજી સ્વાસ્થ્ય માટે સારું નથી. કેપ્સીકમની પ્રકૃતિ ઠંડી છે, તેનાથી પિત્ત દોષ વધી શકે છે. માટે વરસાદી  ઋતુમાં તેને ખાવાનું ટાળો.

વરસાદની ઋતુમાં કેપ્સીકમ ખાવાનું ટાળવું જોઈએ. કેપ્સિકમનો ઉપયોગ મોટાભાગે નૂડલ્સ અને સ્ટાર્ટરમાં થાય છે. પરંતુ આ વરસાદી મોસમમાં આ શાકભાજી સ્વાસ્થ્ય માટે સારું નથી. કેપ્સીકમની પ્રકૃતિ ઠંડી છે, તેનાથી પિત્ત દોષ વધી શકે છે. માટે વરસાદી ઋતુમાં તેને ખાવાનું ટાળો.

2 / 5
વરસાદની ઋતુમાં પકોડા ખાવાનું સૌને મન થાય છે. આ સિઝનમાં મોટાભાગના લોકો ફ્લાવરના પકોડા અથવા પરાઠા ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેનું શાક પણ બનાવે છે. પરંતુ વરસાદની મોસમમાં આ શાકભાજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ વધે છે અને વાત દોષ પણ થઈ શકે છે.

વરસાદની ઋતુમાં પકોડા ખાવાનું સૌને મન થાય છે. આ સિઝનમાં મોટાભાગના લોકો ફ્લાવરના પકોડા અથવા પરાઠા ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેનું શાક પણ બનાવે છે. પરંતુ વરસાદની મોસમમાં આ શાકભાજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ વધે છે અને વાત દોષ પણ થઈ શકે છે.

3 / 5
પાલકમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ ચોમાસામાં તેને ખાવાનું ટાળવું જોઈએ. આ ખાવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. પાલક ખાવાથી વાત અને પિત્ત દોષ વધે છે. આવી સ્થિતિમાં, વરસાદની મોસમમાં તે વધુ પડતું ન ખાવું.

પાલકમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ ચોમાસામાં તેને ખાવાનું ટાળવું જોઈએ. આ ખાવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. પાલક ખાવાથી વાત અને પિત્ત દોષ વધે છે. આવી સ્થિતિમાં, વરસાદની મોસમમાં તે વધુ પડતું ન ખાવું.

4 / 5
જો તમે વરસાદની ઋતુમાં કોબી ખાતા હોવ તો તેને ટાળો. વરસાદમાં કોબી ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. આ ઋતુમાં કોબીજમાં ઇયળ વધારે પ્રમાણમાં થતી હોય છે.

જો તમે વરસાદની ઋતુમાં કોબી ખાતા હોવ તો તેને ટાળો. વરસાદમાં કોબી ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. આ ઋતુમાં કોબીજમાં ઇયળ વધારે પ્રમાણમાં થતી હોય છે.

5 / 5
Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">