વરસાદની ઋતુમાં આ શાકભાજીથી રાખો પરહેજ, નહીં તો જલદી પડશો બીમાર
Monsoon Care: વરસાદની ઋતુમાં તમારી પાચનતંત્રને મજબૂત રાખવા માટે જીવનશૈલીમાં કેટલાક બદલાવ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે આ ઋતુમાં કેટલાક લીલા શાકભાજી ખાવા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ ક્યા શાકભાજી ખાવા જોઈએ.
Most Read Stories