AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : સ્ટીલના ગ્લાસમાં ભૂલથી પણ પાણી ના પીતા, આ 3 ગ્રહો નબળા પડશે અને જીવન દુ:ખમય થઈ જશે

જો તમે સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીતા હોવ, તો સાવચેત થઈ જજો. સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાથી કયા ગ્રહો નબળા પડે છે? જો આ વાત તમને ખબર પડશે તો, તમે આજથી જ સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાનું બંધ કરી દેશો.

| Updated on: Nov 12, 2025 | 8:28 PM
Share
વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે, જો તેમાં જણાવેલ નિયમોનું કોઈપણ કામ પહેલાં અથવા તે દરમિયાન યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે, તો તેના પરિણામો સુખદ અને સકારાત્મક મળે છે. જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો તેના પરિણામો એટલા જ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે, જો તેમાં જણાવેલ નિયમોનું કોઈપણ કામ પહેલાં અથવા તે દરમિયાન યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે, તો તેના પરિણામો સુખદ અને સકારાત્મક મળે છે. જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો તેના પરિણામો એટલા જ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.

1 / 5
બીજું કે, વાસ્તુશાસ્ત્રમાં પાણી પીવાના કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે, જેમાંથી એક એ છે કે તમારે સ્ટીલના ગ્લાસમાંથી પાણી કેમ ન પીવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાથી ત્રણ ગ્રહો નબળા પડી જાય છે.

બીજું કે, વાસ્તુશાસ્ત્રમાં પાણી પીવાના કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે, જેમાંથી એક એ છે કે તમારે સ્ટીલના ગ્લાસમાંથી પાણી કેમ ન પીવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાથી ત્રણ ગ્રહો નબળા પડી જાય છે.

2 / 5
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, તમારી કુંડળીમાં ચંદ્રનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. તમારો ચંદ્ર મજબૂત હોય છે, ત્યારે તમારું મન ક્યારેય અશાંત રહેતું નથી. જો કે, જ્યારે તે નબળો પડે છે, ત્યારે તમારું મન અશાંત થઈ જાય છે અને તમારી લાગણીઓ પર કાબૂ રહેતો નથી. જો તમે શાંત અને સ્થિર મન રાખવા માંગતા હોવ, તો તમારે આજે જ સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાનું બંધ કરવું જોઈએ.

વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, તમારી કુંડળીમાં ચંદ્રનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. તમારો ચંદ્ર મજબૂત હોય છે, ત્યારે તમારું મન ક્યારેય અશાંત રહેતું નથી. જો કે, જ્યારે તે નબળો પડે છે, ત્યારે તમારું મન અશાંત થઈ જાય છે અને તમારી લાગણીઓ પર કાબૂ રહેતો નથી. જો તમે શાંત અને સ્થિર મન રાખવા માંગતા હોવ, તો તમારે આજે જ સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાનું બંધ કરવું જોઈએ.

3 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્ટીલના ગ્લાસ રાહુની નકારાત્મક અસરોને વધારે છે. નિષ્ણાતો કહે છે કે, જ્યારે રાહુ નબળો પડે છે, ત્યારે તમને સ્વાસ્થ્ય સમસ્યા, મૂંઝવણ અથવા મોટિવેશનનો અભાવ અનુભવી શકાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્ટીલના ગ્લાસ રાહુની નકારાત્મક અસરોને વધારે છે. નિષ્ણાતો કહે છે કે, જ્યારે રાહુ નબળો પડે છે, ત્યારે તમને સ્વાસ્થ્ય સમસ્યા, મૂંઝવણ અથવા મોટિવેશનનો અભાવ અનુભવી શકાય છે.

4 / 5
વધુમાં વાસ્તુ નિષ્ણાતો શુક્રની શક્તિ પર ખૂબ ભાર મૂકે છે. નિષ્ણાતો માને છે કે, જ્યારે તમે સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીઓ છો, ત્યારે તમારો શુક્ર પણ નબળો પડી જાય છે. હવે એવામાં જો શુક્ર નબળો પડે છે, ત્યારે તે તમારા સંબંધો પર સીધી અસર કરે છે. આ સિવાય તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બીજાની સામે તમારું આકર્ષણ પણ ઘટી જાય છે.

વધુમાં વાસ્તુ નિષ્ણાતો શુક્રની શક્તિ પર ખૂબ ભાર મૂકે છે. નિષ્ણાતો માને છે કે, જ્યારે તમે સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીઓ છો, ત્યારે તમારો શુક્ર પણ નબળો પડી જાય છે. હવે એવામાં જો શુક્ર નબળો પડે છે, ત્યારે તે તમારા સંબંધો પર સીધી અસર કરે છે. આ સિવાય તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બીજાની સામે તમારું આકર્ષણ પણ ઘટી જાય છે.

5 / 5
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">