AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : કરોડપતિ નહીં ‘રોડપતિ’ થઈ જશો ! રાત્રે સૂતી વખતે ભૂલથી પણ આ 5 વસ્તુઓ સાથે ન રાખશો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે બેડરૂમમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ. જો આવું થાય, તો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.

| Updated on: Oct 31, 2025 | 5:00 PM
Share
એવું કહેવાય છે કે, જીવનમાં બધું તમારા કર્મો અનુસાર થાય છે. જો કે, આ સિવાય વાસ્તુ પણ આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવું માનવામાં આવે છે કે, જો વાસ્તુના કેટલાક સિદ્ધાંતોને યોગ્ય રીતે સમજવામાં આવે અને જીવનમાં લાગુ કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.

એવું કહેવાય છે કે, જીવનમાં બધું તમારા કર્મો અનુસાર થાય છે. જો કે, આ સિવાય વાસ્તુ પણ આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવું માનવામાં આવે છે કે, જો વાસ્તુના કેટલાક સિદ્ધાંતોને યોગ્ય રીતે સમજવામાં આવે અને જીવનમાં લાગુ કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.

1 / 7
જણાવી દઈએ કે, જેમના ઘરમાં કંકાશ થતો હોય કે કામમાં અડચણ આવતી હોય, તો તેમણે ચોક્કસપણે વાસ્તુ ઉપાયો પર ધ્યાન રાખવું જોઈએ. એવામાં જ્યારે બેડરૂમની વાત આવે, ત્યારે આ સ્થાનનું વાસ્તુ પહેલા તમારે જરૂરથી ચકાસવું જોઈએ, કારણ કે આ તે સ્થાન છે જ્યાં આપણે આપણો મોટાભાગનો સમય વિતાવીએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે બેડરૂમમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ.

જણાવી દઈએ કે, જેમના ઘરમાં કંકાશ થતો હોય કે કામમાં અડચણ આવતી હોય, તો તેમણે ચોક્કસપણે વાસ્તુ ઉપાયો પર ધ્યાન રાખવું જોઈએ. એવામાં જ્યારે બેડરૂમની વાત આવે, ત્યારે આ સ્થાનનું વાસ્તુ પહેલા તમારે જરૂરથી ચકાસવું જોઈએ, કારણ કે આ તે સ્થાન છે જ્યાં આપણે આપણો મોટાભાગનો સમય વિતાવીએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે બેડરૂમમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ.

2 / 7
1. ઘડિયાળ: વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે તમારા પલંગની નજીક કોઈ 'ઘડિયાળ' ન હોવી જોઈએ. આની ઉર્જા માનસિક તણાવ વધારી શકે છે. ટૂંકમાં જો તમે ઘડિયાળને સૂવાની જગ્યાથી થોડા અંતરે રાખશો, તો તે વધુ સારું રહેશે.

1. ઘડિયાળ: વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે તમારા પલંગની નજીક કોઈ 'ઘડિયાળ' ન હોવી જોઈએ. આની ઉર્જા માનસિક તણાવ વધારી શકે છે. ટૂંકમાં જો તમે ઘડિયાળને સૂવાની જગ્યાથી થોડા અંતરે રાખશો, તો તે વધુ સારું રહેશે.

3 / 7
2. પાકીટ: લોકો ઘણીવાર 'પાકીટ' પલંગની બાજુના ડ્રોઅરમાં મૂકી દે છે, જે યોગ્ય નથી. વ્યક્તિએ ક્યારેય પોતાનું પાકીટ પલંગ પાસે ન રાખવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને આર્થિક નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શાસ્ત્રો અનુસાર, ભવિષ્યમાં ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે.

2. પાકીટ: લોકો ઘણીવાર 'પાકીટ' પલંગની બાજુના ડ્રોઅરમાં મૂકી દે છે, જે યોગ્ય નથી. વ્યક્તિએ ક્યારેય પોતાનું પાકીટ પલંગ પાસે ન રાખવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને આર્થિક નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શાસ્ત્રો અનુસાર, ભવિષ્યમાં ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે.

4 / 7
3. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ: સૂતી વખતે પલંગની નજીક કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી જોઈએ. લેપટોપ અને મોબાઇલ ફોન પલંગ પર કે તેની નજીક ભૂલથી પણ ના રાખવા જોઈએ. વધુમાં તેના રેડિયેશનને કારણે આ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આથી, આ વસ્તુઓ પલંગથી દૂર રાખવી જોઈએ.

3. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ: સૂતી વખતે પલંગની નજીક કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી જોઈએ. લેપટોપ અને મોબાઇલ ફોન પલંગ પર કે તેની નજીક ભૂલથી પણ ના રાખવા જોઈએ. વધુમાં તેના રેડિયેશનને કારણે આ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આથી, આ વસ્તુઓ પલંગથી દૂર રાખવી જોઈએ.

5 / 7
4. ફૂટવેર: વાસ્તુશાસ્ત્ર અનુસાર, બૂટ કે ચપ્પલ ક્યારેય બેડરૂમમાં ન રાખવા જોઈએ. આનાથી બહારની ગંદકી રૂમમાં આવે છે અને તેની સાથે નકારાત્મકતા પણ ઘરમાં વસી જાય છે. ટૂંકમાં કહીએ તો, સૂતી વખતે રૂમમાં કે પલંગની નજીક કોઈ પણ પ્રકારના ફૂટવેર ન રાખવા જોઈએ.

4. ફૂટવેર: વાસ્તુશાસ્ત્ર અનુસાર, બૂટ કે ચપ્પલ ક્યારેય બેડરૂમમાં ન રાખવા જોઈએ. આનાથી બહારની ગંદકી રૂમમાં આવે છે અને તેની સાથે નકારાત્મકતા પણ ઘરમાં વસી જાય છે. ટૂંકમાં કહીએ તો, સૂતી વખતે રૂમમાં કે પલંગની નજીક કોઈ પણ પ્રકારના ફૂટવેર ન રાખવા જોઈએ.

6 / 7
5. પુસ્તકો/ડાયરી: સૂતી વખતે પુસ્તકો અને ડાયરીઓ પણ પલંગ પર કે તેની પાસે ન રાખવી જોઈએ. સરસ્વતી માતા પુસ્તકો અને ડાયરીઓમાં રહે છે. આથી, તેમને કોઈના પલંગની નજીક ન રાખશો. લોકો ઘણીવાર સૂતા પહેલા પુસ્તકો વાંચે છે અથવા જર્નલ લખે છે અને તેથી સૂતી વખતે તેને નજીકમાં રાખે છે, જે બિલકુલ યોગ્ય નથી.

5. પુસ્તકો/ડાયરી: સૂતી વખતે પુસ્તકો અને ડાયરીઓ પણ પલંગ પર કે તેની પાસે ન રાખવી જોઈએ. સરસ્વતી માતા પુસ્તકો અને ડાયરીઓમાં રહે છે. આથી, તેમને કોઈના પલંગની નજીક ન રાખશો. લોકો ઘણીવાર સૂતા પહેલા પુસ્તકો વાંચે છે અથવા જર્નલ લખે છે અને તેથી સૂતી વખતે તેને નજીકમાં રાખે છે, જે બિલકુલ યોગ્ય નથી.

7 / 7

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">