AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના કતારગામ વિસ્તારમાં છત્રીના ગણેશજી બનાવાયા, જુઓ Photos

સુરતના કતારગામ વિસ્તારમાં નાદાન પરીન્દે ગ્રુપ દ્વારા છત્રીના ગણેશજીની પ્રતિમા બનાવી ગણેત્સોત્સવની ઉજવણી કરાઈ રહી છે. નાદાન પરીન્દે ગ્રુપ છેલ્લા સાત વર્ષથી કતારગામ કંતરેશ્વર સોસાયટીમાં ગણપતિ બેસાડે છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે અને ગણેત્સોત્સવની ઉજવણી કરે છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: Sep 22, 2023 | 10:31 PM
Share
સુરતના કતારગામ વિસ્તારમાં નાદાન પરીન્દે ગ્રુપ દ્વારા છત્રીના ગણેશજીની પ્રતિમા બનાવી ગણેત્સોત્સવની ઉજવણી કરાઈ

સુરતના કતારગામ વિસ્તારમાં નાદાન પરીન્દે ગ્રુપ દ્વારા છત્રીના ગણેશજીની પ્રતિમા બનાવી ગણેત્સોત્સવની ઉજવણી કરાઈ

1 / 5
મુંબઈ પછી સૌથી વધુ ગણેશ ઉત્સવ સુરત શહેરમાં ઉજવાય છે. અહીં નાની-મોટી 75 હજારથી વધુ ગણપતિની સ્થાપના થાય છે

મુંબઈ પછી સૌથી વધુ ગણેશ ઉત્સવ સુરત શહેરમાં ઉજવાય છે. અહીં નાની-મોટી 75 હજારથી વધુ ગણપતિની સ્થાપના થાય છે

2 / 5
નાદાન પરીન્દે ગ્રુપ છેલ્લા સાત વર્ષથી કતારગામ કંતરેશ્વર સોસાયટીમાં ગણપતિ બેસાડે છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે

નાદાન પરીન્દે ગ્રુપ છેલ્લા સાત વર્ષથી કતારગામ કંતરેશ્વર સોસાયટીમાં ગણપતિ બેસાડે છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે

3 / 5
આ વખતે લોખંડના સ્ટેન્ડ પર 21 નાની મોટી કલરફુલ છત્રીઓથી ગણેશજીને મૂર્તિ બનાવવામાં આવી છે

આ વખતે લોખંડના સ્ટેન્ડ પર 21 નાની મોટી કલરફુલ છત્રીઓથી ગણેશજીને મૂર્તિ બનાવવામાં આવી છે

4 / 5
આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરાતું નથી, તેને સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાં આપવામાં આવે છે

આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરાતું નથી, તેને સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાં આપવામાં આવે છે

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">