AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UIDAI એ રાતોરાત બદલી નાખ્યા આધાર કાર્ડના નિયમો, હવે આ નવા દસ્તાવેજો પણ ગણાશે માન્ય

જો તમારી પાસે આધાર કાર્ડ છે અથવા નવું કઢાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. UIDAI એ આધાર એનરોલમેન્ટ અને અપડેટ માટેના દસ્તાવેજોની નવી યાદી જાહેર કરી છે. આ નવા ફેરફારોમાં બાળકો, ટ્રાન્સજેન્ડર અને વિદેશી નાગરિકો માટે પ્રક્રિયા કેવી રીતે સરળ બનાવવામાં આવી છે,

| Updated on: May 13, 2026 | 4:57 PM
Share
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ એટલે કે UIDAI એ આધાર કાર્ડ બનાવવા અને તેમાં સુધારા કરવા માટેની પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. નવી વ્યવસ્થા હેઠળ હવે ઓળખ, સરનામું, સંબંધ અને જન્મ તારીખના પુરાવા તરીકે પહેલા કરતા વધુ દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડ સંબંધિત કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ એટલે કે UIDAI એ આધાર કાર્ડ બનાવવા અને તેમાં સુધારા કરવા માટેની પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. નવી વ્યવસ્થા હેઠળ હવે ઓળખ, સરનામું, સંબંધ અને જન્મ તારીખના પુરાવા તરીકે પહેલા કરતા વધુ દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડ સંબંધિત કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.

1 / 5
કયા દસ્તાવેજોની યાદીમાં થયો વધારો?: નવા નિયમો મુજબ હવે દસ્તાવેજોના ફિઝિકલ કોપીની સાથે ઇલેક્ટ્રોનિક વર્ઝન પણ સ્વીકારવામાં આવશે. આમાં ઈ-પાન કાર્ડ, ઈ-વોટર આઈડી અને ઈ-રેશન કાર્ડનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે વપરાતા પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને બેંક પાસબુક ઉપરાંત હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના ઓળખ પ્રમાણપત્રોને પણ ઔપચારિક માન્યતા મળી છે.

કયા દસ્તાવેજોની યાદીમાં થયો વધારો?: નવા નિયમો મુજબ હવે દસ્તાવેજોના ફિઝિકલ કોપીની સાથે ઇલેક્ટ્રોનિક વર્ઝન પણ સ્વીકારવામાં આવશે. આમાં ઈ-પાન કાર્ડ, ઈ-વોટર આઈડી અને ઈ-રેશન કાર્ડનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે વપરાતા પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને બેંક પાસબુક ઉપરાંત હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના ઓળખ પ્રમાણપત્રોને પણ ઔપચારિક માન્યતા મળી છે.

2 / 5
બાળકો અને વાલીઓ માટે રાહત: UIDAI એ બાળકોના આધાર એનરોલમેન્ટ માટેના નિયમો વધુ સ્પષ્ટ કર્યા છે. 5 વર્ષથી નાના અને 5 થી 18 વર્ષ સુધીના સગીરો માટે દસ્તાવેજોની નવી શ્રેણી નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને કાયદેસરના વાલીઓ (Legal Guardians) દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોને હવે વધુ પ્રાધાન્ય મળશે. આ ઉપરાંત ચાઈલ્ડ કેર સંસ્થાઓમાં રહેતા બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે.

બાળકો અને વાલીઓ માટે રાહત: UIDAI એ બાળકોના આધાર એનરોલમેન્ટ માટેના નિયમો વધુ સ્પષ્ટ કર્યા છે. 5 વર્ષથી નાના અને 5 થી 18 વર્ષ સુધીના સગીરો માટે દસ્તાવેજોની નવી શ્રેણી નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને કાયદેસરના વાલીઓ (Legal Guardians) દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોને હવે વધુ પ્રાધાન્ય મળશે. આ ઉપરાંત ચાઈલ્ડ કેર સંસ્થાઓમાં રહેતા બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે.

3 / 5
વિદેશી નાગરિકો અને OCI કાર્ડ ધારકો માટે સ્પષ્ટતા: વિદેશમાં રહેતા ભારતીયો (OCI), નેપાળ અને ભૂતાનના નાગરિકો તેમજ અન્ય વિદેશી નિવાસીઓ માટે પણ દસ્તાવેજોની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવી છે. હવે વિદેશી પાસપોર્ટ, વિઝા દસ્તાવેજો અને રેસિડેન્શિયલ પરમિટ જેવા દસ્તાવેજોને UIDAI ની યાદીમાં સ્પષ્ટપણે સામેલ કરવામાં આવ્યા છે.

વિદેશી નાગરિકો અને OCI કાર્ડ ધારકો માટે સ્પષ્ટતા: વિદેશમાં રહેતા ભારતીયો (OCI), નેપાળ અને ભૂતાનના નાગરિકો તેમજ અન્ય વિદેશી નિવાસીઓ માટે પણ દસ્તાવેજોની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવી છે. હવે વિદેશી પાસપોર્ટ, વિઝા દસ્તાવેજો અને રેસિડેન્શિયલ પરમિટ જેવા દસ્તાવેજોને UIDAI ની યાદીમાં સ્પષ્ટપણે સામેલ કરવામાં આવ્યા છે.

4 / 5
શા માટે આ ફેરફારો મહત્વના છે?: આ નવા નિયમોથી સામાન્ય જનતાને દસ્તાવેજોના અભાવે પડતી મુશ્કેલીઓ ઓછી થશે. ખાસ કરીને જે લોકો પાસે પરંપરાગત ઓળખ પત્રો નથી, તેઓ હવે અન્ય માન્ય ડિજિટલ કે સરકારી દસ્તાવેજો દ્વારા પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે.

શા માટે આ ફેરફારો મહત્વના છે?: આ નવા નિયમોથી સામાન્ય જનતાને દસ્તાવેજોના અભાવે પડતી મુશ્કેલીઓ ઓછી થશે. ખાસ કરીને જે લોકો પાસે પરંપરાગત ઓળખ પત્રો નથી, તેઓ હવે અન્ય માન્ય ડિજિટલ કે સરકારી દસ્તાવેજો દ્વારા પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે.

5 / 5

સવારે સ્વિમિંગ કરવું જોઈએ કે સાંજે ? જાણો કયો સમય તમારા શરીર માટે છે સૌથી વધુ ફાયદાકારક

Follow Us
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
g clip-path="url(#clip0_868_265)">