AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર 4 પ્રહરની પૂજામાં કરો મહાદેવ પર આ વસ્તુઓનો અભિષેક,જાણો સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે દેશભરમાં ઉત્સાહનો માહોલ હોય છે. શિવરાત્રીની રાત્રે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

| Updated on: Feb 26, 2025 | 2:22 PM
Share
મહાશિવરાત્રીના દિવસે જ નહીં રાત્રી દરમિયાન પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના રોજ ભગવાન શિવની 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. તો જાણીએ કે ક્યાં ચરણમાં ક્યાં પ્રવાહીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.

મહાશિવરાત્રીના દિવસે જ નહીં રાત્રી દરમિયાન પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના રોજ ભગવાન શિવની 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. તો જાણીએ કે ક્યાં ચરણમાં ક્યાં પ્રવાહીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.

1 / 5
શિવરાત્રીના દિવસે પહેલા ચરણની પૂજા સંધ્યાકાળથી શરુ થાય છે. પહેલા ચરણમાં પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષ, ધન અને કાર્યની પ્રાપ્તિ થાય છે. પહેલા ચરણમાં તમે ભગવાન શિવનો જળથી અભિષેક કરી શકો છો.

શિવરાત્રીના દિવસે પહેલા ચરણની પૂજા સંધ્યાકાળથી શરુ થાય છે. પહેલા ચરણમાં પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષ, ધન અને કાર્યની પ્રાપ્તિ થાય છે. પહેલા ચરણમાં તમે ભગવાન શિવનો જળથી અભિષેક કરી શકો છો.

2 / 5
મહાશિવરાત્રીના બીજા ચરણમાં તમે ભગવાન શિવનો દહીંથી અભિષેક કરી શકો છો. બીજા ચરણમાં દહીંથી અભિષેક કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

મહાશિવરાત્રીના બીજા ચરણમાં તમે ભગવાન શિવનો દહીંથી અભિષેક કરી શકો છો. બીજા ચરણમાં દહીંથી અભિષેક કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

3 / 5
ત્રીજા ચરણની પૂજામાં તમે ભગવાન શિવનો ઘી દ્વારા અભિષેક કરી શકો છો. ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિને શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત તમને અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.

ત્રીજા ચરણની પૂજામાં તમે ભગવાન શિવનો ઘી દ્વારા અભિષેક કરી શકો છો. ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિને શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત તમને અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.

4 / 5
મહાશિવરાત્રીની ચોથા ચરણની પૂજા વહેલી સવારે કરવામાં આવે છે. આ બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. આ સમય દરમિયાન ભગવાન શિવનો અભિષેક મધથી કરવામાં આવે છે. આ પછી પાણીથી અભિષેક કરવામાં આવે છે.

મહાશિવરાત્રીની ચોથા ચરણની પૂજા વહેલી સવારે કરવામાં આવે છે. આ બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. આ સમય દરમિયાન ભગવાન શિવનો અભિષેક મધથી કરવામાં આવે છે. આ પછી પાણીથી અભિષેક કરવામાં આવે છે.

5 / 5

મહાશિવરાત્રી પર શિવલિંગની પૂજા કરશો તો બધાં દુઃખ દૂર થઈ જશે! મહાશિવરાત્રીને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">