AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર 4 પ્રહરની પૂજામાં કરો મહાદેવ પર આ વસ્તુઓનો અભિષેક,જાણો સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે દેશભરમાં ઉત્સાહનો માહોલ હોય છે. શિવરાત્રીની રાત્રે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

| Updated on: Feb 26, 2025 | 2:22 PM
મહાશિવરાત્રીના દિવસે જ નહીં રાત્રી દરમિયાન પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના રોજ ભગવાન શિવની 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. તો જાણીએ કે ક્યાં ચરણમાં ક્યાં પ્રવાહીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.

મહાશિવરાત્રીના દિવસે જ નહીં રાત્રી દરમિયાન પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના રોજ ભગવાન શિવની 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. તો જાણીએ કે ક્યાં ચરણમાં ક્યાં પ્રવાહીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.

1 / 5
શિવરાત્રીના દિવસે પહેલા ચરણની પૂજા સંધ્યાકાળથી શરુ થાય છે. પહેલા ચરણમાં પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષ, ધન અને કાર્યની પ્રાપ્તિ થાય છે. પહેલા ચરણમાં તમે ભગવાન શિવનો જળથી અભિષેક કરી શકો છો.

શિવરાત્રીના દિવસે પહેલા ચરણની પૂજા સંધ્યાકાળથી શરુ થાય છે. પહેલા ચરણમાં પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષ, ધન અને કાર્યની પ્રાપ્તિ થાય છે. પહેલા ચરણમાં તમે ભગવાન શિવનો જળથી અભિષેક કરી શકો છો.

2 / 5
મહાશિવરાત્રીના બીજા ચરણમાં તમે ભગવાન શિવનો દહીંથી અભિષેક કરી શકો છો. બીજા ચરણમાં દહીંથી અભિષેક કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

મહાશિવરાત્રીના બીજા ચરણમાં તમે ભગવાન શિવનો દહીંથી અભિષેક કરી શકો છો. બીજા ચરણમાં દહીંથી અભિષેક કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

3 / 5
ત્રીજા ચરણની પૂજામાં તમે ભગવાન શિવનો ઘી દ્વારા અભિષેક કરી શકો છો. ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિને શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત તમને અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.

ત્રીજા ચરણની પૂજામાં તમે ભગવાન શિવનો ઘી દ્વારા અભિષેક કરી શકો છો. ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિને શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત તમને અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.

4 / 5
મહાશિવરાત્રીની ચોથા ચરણની પૂજા વહેલી સવારે કરવામાં આવે છે. આ બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. આ સમય દરમિયાન ભગવાન શિવનો અભિષેક મધથી કરવામાં આવે છે. આ પછી પાણીથી અભિષેક કરવામાં આવે છે.

મહાશિવરાત્રીની ચોથા ચરણની પૂજા વહેલી સવારે કરવામાં આવે છે. આ બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. આ સમય દરમિયાન ભગવાન શિવનો અભિષેક મધથી કરવામાં આવે છે. આ પછી પાણીથી અભિષેક કરવામાં આવે છે.

5 / 5

મહાશિવરાત્રી પર શિવલિંગની પૂજા કરશો તો બધાં દુઃખ દૂર થઈ જશે! મહાશિવરાત્રીને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">