આ છે જગન્નાથ પુરીના એ 5 રહસ્યો જેના જવાબ વિજ્ઞાન પણ નથી શોધી શક્યુ!

1 જુલાઈએ ઓડિશા (Odisha)ની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. ચાલો જાણીએ આ જગન્નાથ પુરી મંદિરથી જોડાયેલ 5 રહસ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 8:50 PM
1 જુલાઈએ ઓડિશાની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આ રથયાત્રાને નીહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને અંતિમ રુપ અપાય રહ્યુ છે. આ જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે જેના જવાબ વૈજ્ઞાનીકો પણ શોધી નથી શક્યા.

1 જુલાઈએ ઓડિશાની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આ રથયાત્રાને નીહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને અંતિમ રુપ અપાય રહ્યુ છે. આ જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે જેના જવાબ વૈજ્ઞાનીકો પણ શોધી નથી શક્યા.

1 / 5
પડછાયો - ભલે સૂર્ય કોઈપણ દિશામાં હોય મંદિરના શિર્ષનો પડછાયો જમીન પર દેખાતો નથી. તેના શિર્ષ પર પક્ષી પણ બેસતા નથી. જે રહસ્યને પણ હમણા સુધી ઉકેલી શકાયો નથી.

પડછાયો - ભલે સૂર્ય કોઈપણ દિશામાં હોય મંદિરના શિર્ષનો પડછાયો જમીન પર દેખાતો નથી. તેના શિર્ષ પર પક્ષી પણ બેસતા નથી. જે રહસ્યને પણ હમણા સુધી ઉકેલી શકાયો નથી.

2 / 5
જગન્નાથ મંદિરની રસોઈ - આ મંદિરની રસોઈમાં ભગવાન માટેનો પ્રસાદ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. આ વાસણો એકની એક રાખવામાં આવે છે. જેમાં સૌથી ઉપર રાખવામાં આવેલા પાત્રનું ભોજન જલ્દી બની જાય છે. આજ સુધી ઉપરવાળા પાત્રનું ભોજન જલ્દી બની જવાનું રહસ્ય ઉકેલી શકાયુ નથી. આ મંદિરમાં જેટલા પણ લોકો આવે પણ રસોઈમાં પ્રસાદની અછત થતી નથી.

જગન્નાથ મંદિરની રસોઈ - આ મંદિરની રસોઈમાં ભગવાન માટેનો પ્રસાદ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. આ વાસણો એકની એક રાખવામાં આવે છે. જેમાં સૌથી ઉપર રાખવામાં આવેલા પાત્રનું ભોજન જલ્દી બની જાય છે. આજ સુધી ઉપરવાળા પાત્રનું ભોજન જલ્દી બની જવાનું રહસ્ય ઉકેલી શકાયુ નથી. આ મંદિરમાં જેટલા પણ લોકો આવે પણ રસોઈમાં પ્રસાદની અછત થતી નથી.

3 / 5
મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

4 / 5
મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">