Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williamsની લેન્ડિંગ નથી સરળ ! જો થઈ આ ભૂલ, તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી પર પાછું આવી રહ્યું છે, પરંતુ વાતાવરણમાં ફરી પ્રવેશવું અત્યંત જોખમી છે. ત્યારે આ દરમિયાન જો કોઈ ભૂલ થઈ તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ

| Updated on: Mar 18, 2025 | 4:27 PM
નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને લઈ જતું અવકાશયાન પૃથ્વી તરફ પ્રયાણ કરી ચૂક્યું છે, પરંતુ સુનિતાનું લેન્ડિંગ સરળ નથી. એક ભૂલ સુનિતાના આખા અવકાશયાનને નષ્ટ કરી શકે છે. વાસ્તવમાં, જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની ગતિ ઓછી થઈ જાય છે. આ સમય દરમિયાન, જો અવકાશયાનનો  એંગલ બદલાય છે, તો તેમાં ઘર્ષણ શરૂ થઈ શકે છે, જેના કારણે અવકાશયાન પળવારમાં આગના ગોળામાં ફેરવાઈ શકે છે.

નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને લઈ જતું અવકાશયાન પૃથ્વી તરફ પ્રયાણ કરી ચૂક્યું છે, પરંતુ સુનિતાનું લેન્ડિંગ સરળ નથી. એક ભૂલ સુનિતાના આખા અવકાશયાનને નષ્ટ કરી શકે છે. વાસ્તવમાં, જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની ગતિ ઓછી થઈ જાય છે. આ સમય દરમિયાન, જો અવકાશયાનનો એંગલ બદલાય છે, તો તેમાં ઘર્ષણ શરૂ થઈ શકે છે, જેના કારણે અવકાશયાન પળવારમાં આગના ગોળામાં ફેરવાઈ શકે છે.

1 / 6
એક્સપર્ટના જણવ્યા મુજબ જ્યારે કોઈ અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેને રીએન્ટ્રી કહેવામાં આવે છે. આ સૌથી મુશ્કેલ સમય માનવામાં આવે છે. ફરીથી પ્રવેશ દરમિયાન ડ્રેગન કેપ્સ્યુલની ઝડપ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં, જો અવકાશયાનનો એંગલ બદલાય છે, તો ઘર્ષણને કારણે તેનું તાપમાન વધી શકે છે.

એક્સપર્ટના જણવ્યા મુજબ જ્યારે કોઈ અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેને રીએન્ટ્રી કહેવામાં આવે છે. આ સૌથી મુશ્કેલ સમય માનવામાં આવે છે. ફરીથી પ્રવેશ દરમિયાન ડ્રેગન કેપ્સ્યુલની ઝડપ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં, જો અવકાશયાનનો એંગલ બદલાય છે, તો ઘર્ષણને કારણે તેનું તાપમાન વધી શકે છે.

2 / 6
કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન સ્પેસક્રાફ્ટની અંદરનું તાપમાન 1500 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેશે. જો આવું થાય, તો ગરમીને કારણે અવકાશયાન બળી રાખ થઈ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન સ્પેસક્રાફ્ટની અંદરનું તાપમાન 1500 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેશે. જો આવું થાય, તો ગરમીને કારણે અવકાશયાન બળી રાખ થઈ શકે છે.

3 / 6
અવકાશમાં ડ્રેગનની ન્યૂનતમ ઝડપ 28,000 કિમી/કલાક છે. ત્યારે રીએન્ટ્રી દરમિયાન ડ્રેગન કેપ્સ્યુલની ઝડપ ઘટવા લાગશે. આ જ કારણ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પૃથ્વી પર આવવાના સમયને સૌથી મુશ્કેલ સમય માને છે, જો આ સમય દરમિયાન અવકાશયાનનો એંગલ ચેન્જ થાય, તો અવકાશયાનનું ઘર્ષણ થઈ શકે છે. જો તે પૃથ્વીના વાતાવરણને પાર કરે તો અવકાશયાન સરળતાથી સમુદ્રમાં ઉતરી શકે છે.

અવકાશમાં ડ્રેગનની ન્યૂનતમ ઝડપ 28,000 કિમી/કલાક છે. ત્યારે રીએન્ટ્રી દરમિયાન ડ્રેગન કેપ્સ્યુલની ઝડપ ઘટવા લાગશે. આ જ કારણ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પૃથ્વી પર આવવાના સમયને સૌથી મુશ્કેલ સમય માને છે, જો આ સમય દરમિયાન અવકાશયાનનો એંગલ ચેન્જ થાય, તો અવકાશયાનનું ઘર્ષણ થઈ શકે છે. જો તે પૃથ્વીના વાતાવરણને પાર કરે તો અવકાશયાન સરળતાથી સમુદ્રમાં ઉતરી શકે છે.

4 / 6
પણ આ સાથે મોકલેના ડ્રેગનની અનેક વિશેષતાઓ છે જેમાં  લોન્ચ એબોર્ટ સિસ્ટમ ક્રૂને રોકેટથી અલગ કરે છે, જે કોઈ પણ ગડબડી સર્જાય તો તરત કામ કરવા લાગશે. આ સિવાય થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ ગરમીથી બચાવવામાં મદદરૂપ છે. જે રીએન્ટ્રી સમયે ઉપયોગી માનવામાં આવે છે.

પણ આ સાથે મોકલેના ડ્રેગનની અનેક વિશેષતાઓ છે જેમાં લોન્ચ એબોર્ટ સિસ્ટમ ક્રૂને રોકેટથી અલગ કરે છે, જે કોઈ પણ ગડબડી સર્જાય તો તરત કામ કરવા લાગશે. આ સિવાય થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ ગરમીથી બચાવવામાં મદદરૂપ છે. જે રીએન્ટ્રી સમયે ઉપયોગી માનવામાં આવે છે.

5 / 6
તે સિવાય ઓટોનોમસ ઓપરેશન પણ છે જે ખુદ ઓપરેટ કરવામાં સક્ષમ છે. તે કેમેરા, GPS, રડારથી સજ્જ છે.અને સૂટ-સીટ સિસ્ટમ પણ છે જે ફાયર પ્રોટેક્શન સામે અસરકારક છે. ગરમી ઘટાડશે.

તે સિવાય ઓટોનોમસ ઓપરેશન પણ છે જે ખુદ ઓપરેટ કરવામાં સક્ષમ છે. તે કેમેરા, GPS, રડારથી સજ્જ છે.અને સૂટ-સીટ સિસ્ટમ પણ છે જે ફાયર પ્રોટેક્શન સામે અસરકારક છે. ગરમી ઘટાડશે.

6 / 6

સુનિતા વિલિયમ્સની આખરે થશે ઘરવાપસી ! ગુજરાતમાં રહેલા પરિવારમાં ખુશી સાથે ચિંતાનો માહોલ, જાણો શા માટે આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">