AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Water Disadvantages: શું ઉનાળામાં પીવો છો વધારે ઠંડુ પાણી? તો ચેતી જજો, આ છે ઠંડા પાણીના નુક્સાન

વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો કે અપચો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઠંડુ પાણી પેટમાં જાય છે ત્યારે ત્યાંનું તાપમાન તેની સાથે મેળ ખાતું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 11:54 PM
Share
હાર્ટ રેટ: ઘણા અહેવાલોમાં તે બહાર આવ્યું છે કે વધુ ઠંડુ પાણી પીવાથી આપણા હૃદયના ધબકારા પર અસર થાય છે. નિષ્ણાતોના મતે વધુ ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટી જાય છે. એવું કહેવાય છે કે તે શરીરની વેગસ ચેતાને અસર કરે છે.

હાર્ટ રેટ: ઘણા અહેવાલોમાં તે બહાર આવ્યું છે કે વધુ ઠંડુ પાણી પીવાથી આપણા હૃદયના ધબકારા પર અસર થાય છે. નિષ્ણાતોના મતે વધુ ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટી જાય છે. એવું કહેવાય છે કે તે શરીરની વેગસ ચેતાને અસર કરે છે.

1 / 5
કબજિયાતઃ જો વધુ પડતું ઠંડુ પાણી સતત પીવામાં આવે તો આ સ્થિતિમાં વ્યક્તિને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. એવું કહેવાય છે કે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ખાવામાં આવેલો ખોરાક શરીરમાં સખત થઈ જાય છે અને આ સમસ્યા કબજિયાતનું કારણ બને છે.

કબજિયાતઃ જો વધુ પડતું ઠંડુ પાણી સતત પીવામાં આવે તો આ સ્થિતિમાં વ્યક્તિને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. એવું કહેવાય છે કે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ખાવામાં આવેલો ખોરાક શરીરમાં સખત થઈ જાય છે અને આ સમસ્યા કબજિયાતનું કારણ બને છે.

2 / 5
માથાનો દુખાવો: નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધુ પડતા ઠંડા પાણીથી આપણું મગજ પણ પ્રભાવિત થઈ શકે છે. એવું કહેવાય છે કે ઠંડુ પાણી બ્રેન ફ્રીજની સમસ્યા સર્જે છે. તે કરોડરજ્જુની ઘણી નસોને ઠંડી કરે છે અને તેના કારણે નર્વસ સિસ્ટમમાં સમસ્યા થાય છે.

માથાનો દુખાવો: નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધુ પડતા ઠંડા પાણીથી આપણું મગજ પણ પ્રભાવિત થઈ શકે છે. એવું કહેવાય છે કે ઠંડુ પાણી બ્રેન ફ્રીજની સમસ્યા સર્જે છે. તે કરોડરજ્જુની ઘણી નસોને ઠંડી કરે છે અને તેના કારણે નર્વસ સિસ્ટમમાં સમસ્યા થાય છે.

3 / 5
પાચન તંત્ર: વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો કે અપચો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઠંડુ પાણી પેટમાં જાય છે ત્યારે ત્યાંનું તાપમાન તેની સાથે મેળ ખાતું નથી. જેના કારણે પાચનતંત્ર બગડી શકે છે.

પાચન તંત્ર: વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો કે અપચો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઠંડુ પાણી પેટમાં જાય છે ત્યારે ત્યાંનું તાપમાન તેની સાથે મેળ ખાતું નથી. જેના કારણે પાચનતંત્ર બગડી શકે છે.

4 / 5
સ્થૂળતા ન ઘટાડવી: જે લોકો સ્થૂળતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે ઠંડુ પાણી પીવાથી ફેટ બર્ન કરવામાં સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી શરીરમાં હાજર ચરબીને સખત બનાવે છે અને તેના કારણે તેને દૂર કરવી મુશ્કેલ બની જાય છે.             (નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

સ્થૂળતા ન ઘટાડવી: જે લોકો સ્થૂળતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે ઠંડુ પાણી પીવાથી ફેટ બર્ન કરવામાં સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી શરીરમાં હાજર ચરબીને સખત બનાવે છે અને તેના કારણે તેને દૂર કરવી મુશ્કેલ બની જાય છે. (નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">