AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Water Disadvantages: શું ઉનાળામાં પીવો છો વધારે ઠંડુ પાણી? તો ચેતી જજો, આ છે ઠંડા પાણીના નુક્સાન

વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો કે અપચો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઠંડુ પાણી પેટમાં જાય છે ત્યારે ત્યાંનું તાપમાન તેની સાથે મેળ ખાતું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 11:54 PM
Share
હાર્ટ રેટ: ઘણા અહેવાલોમાં તે બહાર આવ્યું છે કે વધુ ઠંડુ પાણી પીવાથી આપણા હૃદયના ધબકારા પર અસર થાય છે. નિષ્ણાતોના મતે વધુ ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટી જાય છે. એવું કહેવાય છે કે તે શરીરની વેગસ ચેતાને અસર કરે છે.

હાર્ટ રેટ: ઘણા અહેવાલોમાં તે બહાર આવ્યું છે કે વધુ ઠંડુ પાણી પીવાથી આપણા હૃદયના ધબકારા પર અસર થાય છે. નિષ્ણાતોના મતે વધુ ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટી જાય છે. એવું કહેવાય છે કે તે શરીરની વેગસ ચેતાને અસર કરે છે.

1 / 5
કબજિયાતઃ જો વધુ પડતું ઠંડુ પાણી સતત પીવામાં આવે તો આ સ્થિતિમાં વ્યક્તિને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. એવું કહેવાય છે કે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ખાવામાં આવેલો ખોરાક શરીરમાં સખત થઈ જાય છે અને આ સમસ્યા કબજિયાતનું કારણ બને છે.

કબજિયાતઃ જો વધુ પડતું ઠંડુ પાણી સતત પીવામાં આવે તો આ સ્થિતિમાં વ્યક્તિને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. એવું કહેવાય છે કે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ખાવામાં આવેલો ખોરાક શરીરમાં સખત થઈ જાય છે અને આ સમસ્યા કબજિયાતનું કારણ બને છે.

2 / 5
માથાનો દુખાવો: નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધુ પડતા ઠંડા પાણીથી આપણું મગજ પણ પ્રભાવિત થઈ શકે છે. એવું કહેવાય છે કે ઠંડુ પાણી બ્રેન ફ્રીજની સમસ્યા સર્જે છે. તે કરોડરજ્જુની ઘણી નસોને ઠંડી કરે છે અને તેના કારણે નર્વસ સિસ્ટમમાં સમસ્યા થાય છે.

માથાનો દુખાવો: નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધુ પડતા ઠંડા પાણીથી આપણું મગજ પણ પ્રભાવિત થઈ શકે છે. એવું કહેવાય છે કે ઠંડુ પાણી બ્રેન ફ્રીજની સમસ્યા સર્જે છે. તે કરોડરજ્જુની ઘણી નસોને ઠંડી કરે છે અને તેના કારણે નર્વસ સિસ્ટમમાં સમસ્યા થાય છે.

3 / 5
પાચન તંત્ર: વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો કે અપચો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઠંડુ પાણી પેટમાં જાય છે ત્યારે ત્યાંનું તાપમાન તેની સાથે મેળ ખાતું નથી. જેના કારણે પાચનતંત્ર બગડી શકે છે.

પાચન તંત્ર: વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો કે અપચો થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે ઠંડુ પાણી પેટમાં જાય છે ત્યારે ત્યાંનું તાપમાન તેની સાથે મેળ ખાતું નથી. જેના કારણે પાચનતંત્ર બગડી શકે છે.

4 / 5
સ્થૂળતા ન ઘટાડવી: જે લોકો સ્થૂળતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે ઠંડુ પાણી પીવાથી ફેટ બર્ન કરવામાં સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી શરીરમાં હાજર ચરબીને સખત બનાવે છે અને તેના કારણે તેને દૂર કરવી મુશ્કેલ બની જાય છે.             (નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

સ્થૂળતા ન ઘટાડવી: જે લોકો સ્થૂળતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે ઠંડુ પાણી પીવાથી ફેટ બર્ન કરવામાં સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી શરીરમાં હાજર ચરબીને સખત બનાવે છે અને તેના કારણે તેને દૂર કરવી મુશ્કેલ બની જાય છે. (નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

5 / 5
Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">