AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Wash : રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

સ્વસ્થ ત્વચા માટે યોગ્ય સ્કિનકેર રૂટિન મહત્વપૂર્ણ હોય છે. તેમાં સૌથી સરળ પરંતુ અસરકારક આદત છે, રાત્રે સૂતા પહેલા ચહેરો સાફ કરવો.

| Updated on: Jun 09, 2026 | 11:39 AM
Share
નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

1 / 6
ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

2 / 6
સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

3 / 6
નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

4 / 6
રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, આ પણ વાંચો, Pillow Cover Hygiene : ઓશીકાનું કવર સમયસર ન બદલતા હોવ તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ!

Follow Us
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
g clip-path="url(#clip0_868_265)">