AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Wash : રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

સ્વસ્થ ત્વચા માટે યોગ્ય સ્કિનકેર રૂટિન મહત્વપૂર્ણ હોય છે. તેમાં સૌથી સરળ પરંતુ અસરકારક આદત છે, રાત્રે સૂતા પહેલા ચહેરો સાફ કરવો.

| Updated on: Jun 09, 2026 | 11:39 AM
Share
નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

નિષ્ણાતો મુજબ, દિવસભરની ધૂળ, ગંદકી અને પરસેવો આપણા ચહેરા પર રહે છે. તેથી સ્કિન સંબંધિત અનેક બિમારી થઈ શકે છે. સ્વસ્થ સ્કિન રાખવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરો જરૂર ધોવો જોઈએ.

1 / 6
ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

ચહેરો સાફ કરવાથી બંધ થયેલા રોમછિદ્રો (પોર્સ) ખુલ્લા થાય છે અને ચહેરા પરની સ્કિન સારી રહી શકે છે.

2 / 6
સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

સૂતા પહેલા ચહેરો ધોવાથી સ્કિન પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા સરળતાથી દૂર થાય છે. સૂતા પહેલા મેકઅપ દૂર કરવાથી સ્કિનને નુકસાન થવાથી બચાવી શકાય છે.

3 / 6
નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

નિયમિત રીતે રાત્રે સૂતા ચહેરો ધુવાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઓછી થઈ શકે છે. ચહેરો ધોયા પછી લગાવવામાં આવતું સીરમ અથવા નાઈટ ક્રીમ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

4 / 6
રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

રાત્રે ચહેરો ધોઈને મોઈશ્ચરાઈઝ કરવાથી સવારે સ્કિન વધુ ચમકદાર અને તાજગીભરી દેખાય છે. આ નાની આદત સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, સુંદર અને યુવાન રાખવામાં મદદરૂપ બની શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, આ પણ વાંચો, Pillow Cover Hygiene : ઓશીકાનું કવર સમયસર ન બદલતા હોવ તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ!

Follow Us
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">