AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Dutt Family Tree : 3 વાર લગ્ન કર્યા, સંજય દત્તના માતા-પિતા રહી ચૂક્યા છે બોલિવુડના સુપર સ્ટાર, જાણો સંજુ બાબાના પરિવાર વિશે

Sanjay Dutt Family Tree : માન્યતા દત્ત, સંજય દત્ત (Sanjay Dutt )કરતાં લગભગ 19 વર્ષ નાની, તેમની આત્માની સાથી છે. તે સંજુ બાબાની લાઈફલાઈન છે. બંનેના લગ્નને 15 વર્ષ થયા છે. અભિનેતાનું ઘણી છોકરીઓ સાથે અફેર હતું,

| Updated on: Jul 29, 2025 | 9:19 AM
Share
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં સંજય દત્ત તેની આગામી ફિલ્મ 'લિયો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં તે તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય સાથે જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. સંજય દત્ત હાલમાં પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં સંજય દત્ત તેની આગામી ફિલ્મ 'લિયો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં તે તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય સાથે જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. સંજય દત્ત હાલમાં પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

1 / 6
સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959ના રોજ અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગિસના ઘરે થયો હતો.બધા જાણે છે કે સંજયના પિતા સુનીલ દત્ત અને માતા નરગીસ દત્ત તેમના જમાનાના લોકપ્રિય સ્ટાર હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેના કાકા સોમ દત્ત પણ બોલિવૂડ એક્ટર રહી ચૂક્યા છે.

સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959ના રોજ અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગિસના ઘરે થયો હતો.બધા જાણે છે કે સંજયના પિતા સુનીલ દત્ત અને માતા નરગીસ દત્ત તેમના જમાનાના લોકપ્રિય સ્ટાર હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેના કાકા સોમ દત્ત પણ બોલિવૂડ એક્ટર રહી ચૂક્યા છે.

2 / 6
માન્યતા સાથે સંજયના આ ત્રીજા લગ્ન હતા. તેણે પ્રથમ લગ્ન 1987માં રિચા શર્મા સાથે કર્યા હતા, જેનું 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે મૃત્યુ થયું હતું. બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે થયા જે લગભગ 10 વર્ષ સુધી ચાલ્યા હતા.

માન્યતા સાથે સંજયના આ ત્રીજા લગ્ન હતા. તેણે પ્રથમ લગ્ન 1987માં રિચા શર્મા સાથે કર્યા હતા, જેનું 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે મૃત્યુ થયું હતું. બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે થયા જે લગભગ 10 વર્ષ સુધી ચાલ્યા હતા.

3 / 6
 સંજય દત્તની જેમ ભાગ્યે જ કોઈ અન્ય બોલીવુડ અભિનેતાનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે. સંજયની પહેલી પત્નીનું નામ રિચા શર્મા હતું. તે અભિનેત્રી બનવા ભારત આવી હતી. પરંતુ તે અભિનેતાના પ્રેમમાં પડી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. રિચાનો જન્મ 6 ઓગસ્ટ 1964ના રોજ થયો હતો. તેણે 1987માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી ત્રિશાલા છે. લગ્નના બે વર્ષ બાદ રિચાને બ્રેઈન ટ્યુમર થઈ ગયું હતું, જેના પછી 10 ડિસેમ્બર 1996ના રોજ ન્યૂયોર્કમાં તેનું અવસાન થયું હતું.

સંજય દત્તની જેમ ભાગ્યે જ કોઈ અન્ય બોલીવુડ અભિનેતાનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે. સંજયની પહેલી પત્નીનું નામ રિચા શર્મા હતું. તે અભિનેત્રી બનવા ભારત આવી હતી. પરંતુ તે અભિનેતાના પ્રેમમાં પડી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. રિચાનો જન્મ 6 ઓગસ્ટ 1964ના રોજ થયો હતો. તેણે 1987માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી ત્રિશાલા છે. લગ્નના બે વર્ષ બાદ રિચાને બ્રેઈન ટ્યુમર થઈ ગયું હતું, જેના પછી 10 ડિસેમ્બર 1996ના રોજ ન્યૂયોર્કમાં તેનું અવસાન થયું હતું.

4 / 6
રિચા શર્માના નિધન બાદ અભિનેતા સંજય દત્તે વર્ષે 1998માં રિયા સાથે લગ્ન કર્યા, કહેવામાં આવે છે કે, સંજય રિયાને ખુબ પ્રેમ કરતો હતો. પરંતુ તેનું લગ્નજીવન સફળ રહ્યું નહિ. વર્ષે 2005માં બંન્ને અલગ થઈ ગયા હતા.

રિચા શર્માના નિધન બાદ અભિનેતા સંજય દત્તે વર્ષે 1998માં રિયા સાથે લગ્ન કર્યા, કહેવામાં આવે છે કે, સંજય રિયાને ખુબ પ્રેમ કરતો હતો. પરંતુ તેનું લગ્નજીવન સફળ રહ્યું નહિ. વર્ષે 2005માં બંન્ને અલગ થઈ ગયા હતા.

5 / 6
સંજય દત્ત તેની પત્ની માન્યતા દત્તને ખૂબ પ્રેમ કરે છે. તે હંમેશા અભિનેતાના સારા અને ખરાબ સમયમાં તેની સાથે રહી હતી. બંનેના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેમનો પ્રેમ ખુબ જ છે.સંજય દત્તે માન્યતા સાથે 8 ફેબ્રુઆરી 2008ના રોજ 7 ફેરા લીધા. ત્યારે સંજયની ઉંમર લગભગ 50 વર્ષની હતી, જ્યારે માન્યતા 30 વર્ષની હતી. બંનેની ઉંમરમાં લગભગ 19 વર્ષનો તફાવત છે. બંન્નેને 2 બાળકો પણ છે.

સંજય દત્ત તેની પત્ની માન્યતા દત્તને ખૂબ પ્રેમ કરે છે. તે હંમેશા અભિનેતાના સારા અને ખરાબ સમયમાં તેની સાથે રહી હતી. બંનેના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેમનો પ્રેમ ખુબ જ છે.સંજય દત્તે માન્યતા સાથે 8 ફેબ્રુઆરી 2008ના રોજ 7 ફેરા લીધા. ત્યારે સંજયની ઉંમર લગભગ 50 વર્ષની હતી, જ્યારે માન્યતા 30 વર્ષની હતી. બંનેની ઉંમરમાં લગભગ 19 વર્ષનો તફાવત છે. બંન્નેને 2 બાળકો પણ છે.

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">