સાળંગપુર ધામમાં 51,000 કિલોથી વધુ રંગોથી મનાવાયો રંગોત્સવ, હનુમાનદાદાને કરાયો ભવ્ય શણગાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દાદાને હોળી (પૂર્ણિમા)ના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રંગ પણ ધરાવવામાં આવ્યા હતા.
Latest News Updates
Most Read Stories