રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: ભાવનગરમાં મીઠાઇના વેપારીની અનોખી રામ ભક્તિ, પેંડા પર બનાવ્યો રામ નામનો આકાર
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અયોધ્યા સહિત સમગ્ર દેશ રામામય બની ગયો છે. આવા સમયે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને સમાજનું દરેક વર્ગ કંઇ આવું નવું કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના મીઠાઇ બહાર પાડી છે.
Latest News Updates
Most Read Stories