રામસેતુ, રામમંદિર અને રામને કાલ્પનિક ગણાવનાર કોંગ્રેસે લીધો ચોંકાવનારો નિર્ણય
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. ભૂતકાળમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવનાર કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.
Latest News Updates
Most Read Stories