AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Ganga Snan: PM મોદી કાશી પહોંચ્યા, ગંગામાં સ્નાન કર્યું, કળશમાં પાણી લઈને બાબા વિશ્વનાથના મંદિરે પહોંચ્યા

ભગવા કપડા પહેરીને પીએમ મોદી કળશ સાથે ગંગા નદીમાં ઉતર્યા. તેમણે નદીમાં ડૂબકી લગાવી અને ગંગામાં સ્નાન કરતી વખતે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 3:10 PM
Share
કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ લલિતા ઘાટ પર ગંગામાં ડૂબકી લગાવી હતી. ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ પીએમ મોદી પાણી લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિર પહોંચતા જ તેમનું ડમરુના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. (ફોટો- ANI)

કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ લલિતા ઘાટ પર ગંગામાં ડૂબકી લગાવી હતી. ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ પીએમ મોદી પાણી લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિર પહોંચતા જ તેમનું ડમરુના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. (ફોટો- ANI)

1 / 8
PM કાશી વિશ્વનાથ મંદિરમાં હાજર છે અને મંદિરના પૂજારીઓ વૈદિક મંત્રોના પાઠ કરતા બાબા વિશ્વનાથની પૂજા કરી રહ્યા હતા. પીએમ મોદી તેમની સાથે લાવેલા ગંગા નદીના જળથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કર્યો હતો. (ફોટો- ANI)

PM કાશી વિશ્વનાથ મંદિરમાં હાજર છે અને મંદિરના પૂજારીઓ વૈદિક મંત્રોના પાઠ કરતા બાબા વિશ્વનાથની પૂજા કરી રહ્યા હતા. પીએમ મોદી તેમની સાથે લાવેલા ગંગા નદીના જળથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કર્યો હતો. (ફોટો- ANI)

2 / 8
ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કળશમાં જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિર પહોંચતા જ પીએમનું ડમરૂ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન ગંગા નદીના જળથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરાયો. (ફોટો -ANI)

ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કળશમાં જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિર પહોંચતા જ પીએમનું ડમરૂ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન ગંગા નદીના જળથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરાયો. (ફોટો -ANI)

3 / 8
ભગવા કપડા પહેરીને પીએમ મોદી કળશ સાથે ગંગા નદીમાં ઉતર્યા. તેમણે નદીમાં ડૂબકી લગાવી અને ગંગામાં સ્નાન કરતી વખતે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યો. પીએમએ ભગવાન સૂર્યની પ્રદક્ષિણા કરી અને તેમને જળ અર્પણ કર્યું. (તસવીર- PTI)

ભગવા કપડા પહેરીને પીએમ મોદી કળશ સાથે ગંગા નદીમાં ઉતર્યા. તેમણે નદીમાં ડૂબકી લગાવી અને ગંગામાં સ્નાન કરતી વખતે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યો. પીએમએ ભગવાન સૂર્યની પ્રદક્ષિણા કરી અને તેમને જળ અર્પણ કર્યું. (તસવીર- PTI)

4 / 8
ગર્ભગૃહમાં પીએમ મોદીએ લગભગ 20 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી. કાશી વિશ્વનાથ મંદિરમાં ડમરુ વગાડવામાં આવ્યુ કે જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. બધે ડમરુનો અવાજ સંભળાઈ રહ્યો છે, લોકો પોતાના ઘરની છત પર ઉભા રહીને અલૌકિક દ્રશ્ય જોઈ રહ્યા છે. (તસવીર- PTI)

ગર્ભગૃહમાં પીએમ મોદીએ લગભગ 20 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી. કાશી વિશ્વનાથ મંદિરમાં ડમરુ વગાડવામાં આવ્યુ કે જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. બધે ડમરુનો અવાજ સંભળાઈ રહ્યો છે, લોકો પોતાના ઘરની છત પર ઉભા રહીને અલૌકિક દ્રશ્ય જોઈ રહ્યા છે. (તસવીર- PTI)

5 / 8
અગાઉ શંખનાદ અને હર હર મહાદવેના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘાટ પર હાજર લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો, લોકો હાથ હલાવીને વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા હતા. (ફોટો- ANI)

અગાઉ શંખનાદ અને હર હર મહાદવેના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘાટ પર હાજર લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો, લોકો હાથ હલાવીને વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા હતા. (ફોટો- ANI)

6 / 8
આ પહેલા કાશીના કોટવાલ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી ખિરકિયા ઘાટ પહોંચ્યા હતા. અહીંથી પીએમ લલિતા ઘાટથી કાશી વિશ્વનાથ ધામમાં પ્રવેશ કરશે. પીએમ ક્રુઝ દ્વારા લલિતા ઘાટ જશે. (ફોટો- ANI)

આ પહેલા કાશીના કોટવાલ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી ખિરકિયા ઘાટ પહોંચ્યા હતા. અહીંથી પીએમ લલિતા ઘાટથી કાશી વિશ્વનાથ ધામમાં પ્રવેશ કરશે. પીએમ ક્રુઝ દ્વારા લલિતા ઘાટ જશે. (ફોટો- ANI)

7 / 8
કાલ ભૈરવ મંદિરમાં પૂજા કર્યા પછી, વડા પ્રધાન મોદીએ ત્યાંની શેરીઓમાંથી પસાર થતાં લોકોનું અભિવાદન સ્વીકાર્યું. કાલ ભૈરવને કાશીના કોટવાલ માનવામાં આવે છે. (ફોટો- ANI)

કાલ ભૈરવ મંદિરમાં પૂજા કર્યા પછી, વડા પ્રધાન મોદીએ ત્યાંની શેરીઓમાંથી પસાર થતાં લોકોનું અભિવાદન સ્વીકાર્યું. કાલ ભૈરવને કાશીના કોટવાલ માનવામાં આવે છે. (ફોટો- ANI)

8 / 8
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">