PHOTO: શાહરૂખ ખાન અને સલમાન ખાનના ઘરની બહાર ફેન્સ એકઠા થયા, ઈદ પર આ રીતે બંને કલાકારોએ કરી સલામ અને નમસ્તે

શાહરૂખ ખાનના મુંબઈના ઘર મન્નત અને સલમાન ખાનના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ઈદ પર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની એક ઝલક જોવાની આશા હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 10:21 PM
શાહરૂખ ખાનના મુંબઈના ઘર મન્નત અને સલમાન ખાનના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ઈદ પર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની એક ઝલક જોવાની આશા હતી. આ ખાસ અવસર પર દબંગ ખાન અને કિંગ ખાન બંનેએ તેમના ફેન્સને નિરાશ કર્યા નથી.

શાહરૂખ ખાનના મુંબઈના ઘર મન્નત અને સલમાન ખાનના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ઈદ પર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની એક ઝલક જોવાની આશા હતી. આ ખાસ અવસર પર દબંગ ખાન અને કિંગ ખાન બંનેએ તેમના ફેન્સને નિરાશ કર્યા નથી.

1 / 5
હંમેશની જેમ, શાહરૂખ ખાને મન્નતના રેક પર ઉભા રહીને ફેન્સને 'ઈદ મુબારક' કહ્યું. દર વર્ષે તેના જન્મદિવસ અને ઈદ પર શાહરૂખ ફેન્સને આ જ અંદાજમાં મળે છે.

હંમેશની જેમ, શાહરૂખ ખાને મન્નતના રેક પર ઉભા રહીને ફેન્સને 'ઈદ મુબારક' કહ્યું. દર વર્ષે તેના જન્મદિવસ અને ઈદ પર શાહરૂખ ફેન્સને આ જ અંદાજમાં મળે છે.

2 / 5
જોકે, પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ તેણે પોતાનો જન્મદિવસ લોકોથી દૂર અલીબાગના ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. આ જ કારણ છે કે તેના ફેન્સને ડર હતો કે આ વખતે શાહરૂખ તેમને મળશે કે નહીં, પરંતુ તેણે તેના ફેન્સને પણ નારાજ કર્યા નહીં.

જોકે, પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ તેણે પોતાનો જન્મદિવસ લોકોથી દૂર અલીબાગના ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. આ જ કારણ છે કે તેના ફેન્સને ડર હતો કે આ વખતે શાહરૂખ તેમને મળશે કે નહીં, પરંતુ તેણે તેના ફેન્સને પણ નારાજ કર્યા નહીં.

3 / 5
સલમાન ખાને પણ પોતાના ઘરની બાલ્કનીમાં આવીને ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. ફેન્સને હાથ જોડીને શુભેચ્છા પાઠવતા સલમાનની તસવીરો વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે સલમાનની બાલ્કની બંધ હોય છે, પરંતુ ઈદના અવસર પર સલમાન પડદો ઊંચકીને ચાહકોને મળવા માટે બહાર આવ્યો હતો.

સલમાન ખાને પણ પોતાના ઘરની બાલ્કનીમાં આવીને ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. ફેન્સને હાથ જોડીને શુભેચ્છા પાઠવતા સલમાનની તસવીરો વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે સલમાનની બાલ્કની બંધ હોય છે, પરંતુ ઈદના અવસર પર સલમાન પડદો ઊંચકીને ચાહકોને મળવા માટે બહાર આવ્યો હતો.

4 / 5
સલમાન હંમેશા ઈદના અવસર પર પોતાની ફિલ્મ રિલીઝ કરે છે પરંતુ આ વર્ષે ઈદના અવસર પર તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.

સલમાન હંમેશા ઈદના અવસર પર પોતાની ફિલ્મ રિલીઝ કરે છે પરંતુ આ વર્ષે ઈદના અવસર પર તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">