AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : આ 4 તારીખે જન્મેલા લોકો પર વરસે છે ધનની વર્ષા, જીવશે રાજા જેવું જીવન

દરેક વ્યક્તિ પોતાની જીવનમાં ધન પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને એ માટે પૂરતી મહેનત કરે છે. તેમ છતાં, કેટલાક લોકોને સફળતા સુધી પહોંચવામાં સમય લાગે છે, આ બધું ગ્રહોના અંકો પર પ્રભાવને કારણે થાય છે.

| Updated on: Jun 14, 2025 | 8:50 PM
Share
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જીવનમાં એવી ઊંચાઈએ પહોંચે કે પોતાનાં તેમજ પરિવારજનોનાં તમામ સ્વપ્નો અને જરૂરિયાતો પૂરી કરી શકે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ઘણા લોકો દિવસ અને રાત કઠિન મહેનત કરે છે. જોકે, કેટલાક વિશિષ્ટ તારીખે જન્મેલા લોકોને ધનવાન બનવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. (Credits: - Canva)

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જીવનમાં એવી ઊંચાઈએ પહોંચે કે પોતાનાં તેમજ પરિવારજનોનાં તમામ સ્વપ્નો અને જરૂરિયાતો પૂરી કરી શકે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ઘણા લોકો દિવસ અને રાત કઠિન મહેનત કરે છે. જોકે, કેટલાક વિશિષ્ટ તારીખે જન્મેલા લોકોને ધનવાન બનવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. (Credits: - Canva)

1 / 6
અંકશાસ્ત્ર મુજબ, જેમના જન્મતારીખનો મૂળ અંક 4 આવે છે, એવા લોકોને સફળતાનું ફળ મેળવવામાં થોડો સમય લાગી શકે છે. જો કે, એકવાર તેઓ સફળ થાય, તો તેમની ખ્યાતિ અને સંપત્તિ સાથે અનોખી છાપ છોડી જાય છે. સામાન્ય રીતે, 4, 13, 22 અથવા 31 તારીખે જન્મેલા લોકોનો આંક 4 માનવામાં આવે છે. (Credits: - Canva)

અંકશાસ્ત્ર મુજબ, જેમના જન્મતારીખનો મૂળ અંક 4 આવે છે, એવા લોકોને સફળતાનું ફળ મેળવવામાં થોડો સમય લાગી શકે છે. જો કે, એકવાર તેઓ સફળ થાય, તો તેમની ખ્યાતિ અને સંપત્તિ સાથે અનોખી છાપ છોડી જાય છે. સામાન્ય રીતે, 4, 13, 22 અથવા 31 તારીખે જન્મેલા લોકોનો આંક 4 માનવામાં આવે છે. (Credits: - Canva)

2 / 6
જેમનો મૂળ અંક ૪ હોય છે તેવા લોકોમાં ઊંચી મહત્વાકાંક્ષા અને બુદ્ધિશાળી જોવા મળે છે, જેના લીધે તેઓ જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરે છે. જો કે, સફળતાની મુસાફરી તેમના માટે સહેલી નથી હોતી અને તેને પ્રાપ્ત કરવા માટે તેમને ભારે મહેનત કરવી પડે છે. (Credits: - Canva)

જેમનો મૂળ અંક ૪ હોય છે તેવા લોકોમાં ઊંચી મહત્વાકાંક્ષા અને બુદ્ધિશાળી જોવા મળે છે, જેના લીધે તેઓ જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરે છે. જો કે, સફળતાની મુસાફરી તેમના માટે સહેલી નથી હોતી અને તેને પ્રાપ્ત કરવા માટે તેમને ભારે મહેનત કરવી પડે છે. (Credits: - Canva)

3 / 6
અંક 4 ના વ્યક્તિઓ પર રાહુ ગ્રહનો અધિકાર હોય છે, જેના કારણે તેમના જીવનમાં અચાનક મોટો બદલાવ આવે છે. રાહુની અસરો તેમને અનેક વખત ચઢાવ-ઉતાર અનુભવવા મજબૂર કરે છે. પરિણામે, આવા લોકો સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર બાદ જ સ્પષ્ટ સફળતા અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. (Credits: - Canva)

અંક 4 ના વ્યક્તિઓ પર રાહુ ગ્રહનો અધિકાર હોય છે, જેના કારણે તેમના જીવનમાં અચાનક મોટો બદલાવ આવે છે. રાહુની અસરો તેમને અનેક વખત ચઢાવ-ઉતાર અનુભવવા મજબૂર કરે છે. પરિણામે, આવા લોકો સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર બાદ જ સ્પષ્ટ સફળતા અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. (Credits: - Canva)

4 / 6
મૂલ અંક 4 ધરાવતાં લોકો જોખમલેવાથી ડરતા નથી અને કઠિન પરિસ્થિતિઓનો બહાદૂરીથી સામનો કરે છે. રાહુના પ્રભાવથી તેઓમાં ધૈર્ય સાથે સાથે અસાધારણ સાહસિકતા પણ જોવા મળે છે. ( Credits: Getty Images )

મૂલ અંક 4 ધરાવતાં લોકો જોખમલેવાથી ડરતા નથી અને કઠિન પરિસ્થિતિઓનો બહાદૂરીથી સામનો કરે છે. રાહુના પ્રભાવથી તેઓમાં ધૈર્ય સાથે સાથે અસાધારણ સાહસિકતા પણ જોવા મળે છે. ( Credits: Getty Images )

5 / 6
( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

6 / 6

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">