AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Yatra 2025 : ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખૂબ ક્રેઝ, હજારોની સંખ્યાં વિદેશીએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ચારધામ યાત્રા માટે 20 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કર્યું હતુ. અત્યારસુધી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે 12.50 લાખથી વધુ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

| Updated on: Apr 18, 2025 | 12:49 PM
Share
ચારધામ યાત્રા માટે દર વખત મોટી સંખ્યામાં આ યાત્રા પૂર્ણ કરે છે. ચારધામની યાત્રાને લઈ ભક્તોમાં ઉત્સાહ પણ અનોખો હોય છે. 30 એપ્રિલથી ચારધામની યાત્રા શરુ થશે. આ ચારધામ યાત્રા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ખુબ જરુરી છે.

ચારધામ યાત્રા માટે દર વખત મોટી સંખ્યામાં આ યાત્રા પૂર્ણ કરે છે. ચારધામની યાત્રાને લઈ ભક્તોમાં ઉત્સાહ પણ અનોખો હોય છે. 30 એપ્રિલથી ચારધામની યાત્રા શરુ થશે. આ ચારધામ યાત્રા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ખુબ જરુરી છે.

1 / 6
ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે.કેદારનાથના કપાટ 2 મે બદ્રીનાથના કપાટ 4 મે અને હેમકુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખુલશે. ચારધામની યાત્રા માટે યાત્રિકોનું રજિસ્ટ્રેશન ખુબ જરુરી છે. હવે તો ચારધામની યાત્રાનો ક્રેઝ ભારત સાથે અન્ય દેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખુબ છે.

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે.કેદારનાથના કપાટ 2 મે બદ્રીનાથના કપાટ 4 મે અને હેમકુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખુલશે. ચારધામની યાત્રા માટે યાત્રિકોનું રજિસ્ટ્રેશન ખુબ જરુરી છે. હવે તો ચારધામની યાત્રાનો ક્રેઝ ભારત સાથે અન્ય દેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખુબ છે.

2 / 6
ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે.કેદારનાથના કપાટ 2 મે બદ્રીનાથના કપાટ 4 મે અને હેમકુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખુલશે. ચારધામની યાત્રા માટે યાત્રિકોનું રજિસ્ટ્રેશન ખુબ જરુરી છે. હવે તો ચારધામની યાત્રાનો ક્રેઝ ભારત સાથે અન્ય દેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખુબ છે.

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે.કેદારનાથના કપાટ 2 મે બદ્રીનાથના કપાટ 4 મે અને હેમકુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખુલશે. ચારધામની યાત્રા માટે યાત્રિકોનું રજિસ્ટ્રેશન ખુબ જરુરી છે. હવે તો ચારધામની યાત્રાનો ક્રેઝ ભારત સાથે અન્ય દેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખુબ છે.

3 / 6
અત્યાર સુધીમાં, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે 12.50 લાખથી વધુ મુસાફરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રામાં આવવા માટે ભક્તોમાં ઘણો ઉત્સાહ છે. વિદેશી પ્રવાસીઓ પણ આમાં પાછળ નથી. કુલ રજિસ્ટ્રેશન સંખ્યામાં, 10 હજારથી વધુ વિદેશી પ્રવાસીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અત્યાર સુધીમાં, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે 12.50 લાખથી વધુ મુસાફરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રામાં આવવા માટે ભક્તોમાં ઘણો ઉત્સાહ છે. વિદેશી પ્રવાસીઓ પણ આમાં પાછળ નથી. કુલ રજિસ્ટ્રેશન સંખ્યામાં, 10 હજારથી વધુ વિદેશી પ્રવાસીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

4 / 6
ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-2025માં યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે 20 માર્ચથી ઓનલાઇન આધાર અને પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન શરુ કર્યું છે. જેથી ભક્તોને તેમની નોંધાયેલ તારીખે દર્શનનો લાભ મળી શકે.

ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-2025માં યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે 20 માર્ચથી ઓનલાઇન આધાર અને પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન શરુ કર્યું છે. જેથી ભક્તોને તેમની નોંધાયેલ તારીખે દર્શનનો લાભ મળી શકે.

5 / 6
ઉત્તરાખંડ પ્રવાસન પરિષદના સંયુક્ત નિયામક અને ચારધામ યાત્રાના નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવારે ભક્તોને રજિસ્ટ્રેશન વગર ચારધામ યાત્રામાં ભાગ ન લેવા અપીલ કરી છે.

ઉત્તરાખંડ પ્રવાસન પરિષદના સંયુક્ત નિયામક અને ચારધામ યાત્રાના નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવારે ભક્તોને રજિસ્ટ્રેશન વગર ચારધામ યાત્રામાં ભાગ ન લેવા અપીલ કરી છે.

6 / 6

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">