AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્યપ્રદેશ એક્ઝિટ પોલ : મધ્ય પ્રદેશમાં કોની સરકાર બાજી મારશે ? જુઓ ફોટો

મધ્ય પ્રદેશમાં ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાનું છે. જેના પગલે મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે તેવા પ્રશ્નો દરેકને થતા હોય છે. ત્યારે અમે તમારામાં એક્ઝિટ પોલ લઈને આવ્યા છીએ. આ એક્ઝિટ પોલમાં પોલ્સ્ટાર્ટ,મેટ્રીઝ, એક્સિસ માય ઈન્ડિયા તેમજ અનેક એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. જેના મારફતે સરળતાથી અંદાજો લગાવી શકાય છે કે મધ્ય પ્રદેશમાં કોની સરકાર આવી શકે છે.

| Updated on: Dec 01, 2023 | 10:40 AM
Share
ટુડેઝ ચાણક્યના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 74 (+-12) બેઠક પર આવે તેવી શક્યતા છે. તેમજ ભાજપ  151 (+-12) બેઠક પર આવી શકે છે. તો અન્ય 5 (+-4) બેઠક પર આવે તેવી સંભાવના છે.

ટુડેઝ ચાણક્યના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 74 (+-12) બેઠક પર આવે તેવી શક્યતા છે. તેમજ ભાજપ 151 (+-12) બેઠક પર આવી શકે છે. તો અન્ય 5 (+-4) બેઠક પર આવે તેવી સંભાવના છે.

1 / 5
સી વોટરના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં 113-137 બેઠક પર કોંગ્રેસ આવી શકે છે. તો 88-112 બેઠક પર ભાજપ આવે તેવી શક્યતા છે. તેમજ 2-8 બેઠક પર અન્ય પાર્ટી આવી શકે છે.

સી વોટરના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં 113-137 બેઠક પર કોંગ્રેસ આવી શકે છે. તો 88-112 બેઠક પર ભાજપ આવે તેવી શક્યતા છે. તેમજ 2-8 બેઠક પર અન્ય પાર્ટી આવી શકે છે.

2 / 5
એક્સિસ માય ઈન્ડિયાના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રસ 68 થી 90 બેઠક પર આવે તેવી સંભાવના છે. તો ભાજપ 140-162 બેઠક પર આવી શકે છે. તેમજ 0-3 બેઠક પર અન્ય પાર્ટી આવી શકે છે.

એક્સિસ માય ઈન્ડિયાના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રસ 68 થી 90 બેઠક પર આવે તેવી સંભાવના છે. તો ભાજપ 140-162 બેઠક પર આવી શકે છે. તેમજ 0-3 બેઠક પર અન્ય પાર્ટી આવી શકે છે.

3 / 5
પોલ્સ્ટાર્ટના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 11-112 બેઠક પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ભાજપની 106-116 બેઠક પર આવી શકે છે. તો એક્ઝિટ પોલમાં BSP અને SPની શક્યતા નહિવત છે. તેમજ અધર્સની 0-6 બેઠક પર આવે તેવી સંભાવના છે.

પોલ્સ્ટાર્ટના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 11-112 બેઠક પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ભાજપની 106-116 બેઠક પર આવી શકે છે. તો એક્ઝિટ પોલમાં BSP અને SPની શક્યતા નહિવત છે. તેમજ અધર્સની 0-6 બેઠક પર આવે તેવી સંભાવના છે.

4 / 5
મેટ્રીઝના સર્વે મુજબ  મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 97-107 બેઠક પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.તો ભાજપ 118-130 બેઠક પર આવે તેવી સંભાવના છે.

મેટ્રીઝના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 97-107 બેઠક પર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.તો ભાજપ 118-130 બેઠક પર આવે તેવી સંભાવના છે.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">