AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મામાનો વધ કર્યો, દ્વારકા સાથે ખાસ કનેક્શન, 8 પત્ની 80 દીકરા આવો છે, ભગવાન કૃષ્ણનો પરિવાર

ભગવાન કૃષ્ણનો પરિવાર જુઓ. તેઓ દેવકી અને વાસુદેવના પુત્ર હતા, પરંતુ તેમનો ઉછેર ગોકુળમાં રહેતા નંદ અને યશોદા દ્વારા થયો હતો.આજે આપણે ભગવાન કૃષ્ણના પરિવાર વિશે વિસ્તારથી જાણીએ.

| Updated on: Aug 19, 2025 | 10:29 AM
Share
 દ્વાપર યુગમાં જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર લીધા, ત્યારે તે યુગની મોટાભાગની પૌરાણિક વાર્તાઓ તેમની અને પાંડવોની આસપાસ ફરતી હતી. શ્રી કૃષ્ણનું પારિવારિક જીવન, તેમની પત્નીઓ અને બાળકો વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે જાણીએ કે ભગવાન કૃષ્ણ કેટલા બાળકોના પિતા હતા. કૃષ્ણના પરિવાર વિશે વિસ્તારથી જાણીએ.

દ્વાપર યુગમાં જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર લીધા, ત્યારે તે યુગની મોટાભાગની પૌરાણિક વાર્તાઓ તેમની અને પાંડવોની આસપાસ ફરતી હતી. શ્રી કૃષ્ણનું પારિવારિક જીવન, તેમની પત્નીઓ અને બાળકો વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે જાણીએ કે ભગવાન કૃષ્ણ કેટલા બાળકોના પિતા હતા. કૃષ્ણના પરિવાર વિશે વિસ્તારથી જાણીએ.

1 / 16
કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું. કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમું સંતાન હતા. કૃષ્ણની પહેલાં તેમના 7 ભાઈઓને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા

કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું. કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમું સંતાન હતા. કૃષ્ણની પહેલાં તેમના 7 ભાઈઓને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા

2 / 16
આવો છે કૃષ્ણનો પરિવાર

આવો છે કૃષ્ણનો પરિવાર

3 / 16
વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા.

વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા.

4 / 16
કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો તેથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઊજવાય છે. ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય 10 અવતારોમાં સૌથી પ્રચલિત બે અવતારો રામ અને કૃષ્ણના છે. કૃષ્ણ અવતાર તેમણે વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં કૃષ્ણના રૂપે દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં લીધો હતો.

કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો તેથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઊજવાય છે. ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય 10 અવતારોમાં સૌથી પ્રચલિત બે અવતારો રામ અને કૃષ્ણના છે. કૃષ્ણ અવતાર તેમણે વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં કૃષ્ણના રૂપે દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં લીધો હતો.

5 / 16
ભગવાન કૃષ્ણના પરિવારમાં તેમના માતાપિતા, ભાઈ-બહેનો, પત્નીઓ અને પુત્રોનો સમાવેશ થાય છે. કૃષ્ણ વાસુદેવ અને દેવકીના પુત્ર હતા, અને બલરામ તેમના ભાઈ હતા. તેમને સુભદ્રા નામની એક બહેન પણ હતી.

ભગવાન કૃષ્ણના પરિવારમાં તેમના માતાપિતા, ભાઈ-બહેનો, પત્નીઓ અને પુત્રોનો સમાવેશ થાય છે. કૃષ્ણ વાસુદેવ અને દેવકીના પુત્ર હતા, અને બલરામ તેમના ભાઈ હતા. તેમને સુભદ્રા નામની એક બહેન પણ હતી.

6 / 16
ભગવાન કૃષ્ણ વિના મહાભારતની વાર્તા અધૂરી છે. ભગવાન કૃષ્ણ મહાભારતના કેન્દ્રમાં છે. એટલા માટે તેઓ મહાભારતના સૌથી મજબૂત પાત્ર તરીકે ઉભરી આવે છે. ભગવાન કૃષ્ણને કેટલી રાણીઓ હતી, આ રાણીઓથી તેમને કેટલા પુત્રો થયા. ચાલો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબો.

ભગવાન કૃષ્ણ વિના મહાભારતની વાર્તા અધૂરી છે. ભગવાન કૃષ્ણ મહાભારતના કેન્દ્રમાં છે. એટલા માટે તેઓ મહાભારતના સૌથી મજબૂત પાત્ર તરીકે ઉભરી આવે છે. ભગવાન કૃષ્ણને કેટલી રાણીઓ હતી, આ રાણીઓથી તેમને કેટલા પુત્રો થયા. ચાલો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબો.

7 / 16
કૃષ્ણને આઠ મુખ્ય પત્નીઓ હતી, જેને અષ્ટભાર્યા કહેવામાં આવતી હતી, કૃષ્ણને આઠ મુખ્ય પત્નીઓ હતી: રુક્મિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, ભદ્રા, લક્ષ્મણ અને સત્યા દરેક પત્નીથી 10 બાળકો થયા હતા.

કૃષ્ણને આઠ મુખ્ય પત્નીઓ હતી, જેને અષ્ટભાર્યા કહેવામાં આવતી હતી, કૃષ્ણને આઠ મુખ્ય પત્નીઓ હતી: રુક્મિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, ભદ્રા, લક્ષ્મણ અને સત્યા દરેક પત્નીથી 10 બાળકો થયા હતા.

8 / 16
 પુરાણો અનુસાર, કૃષ્ણને 1 લાખ 61 હજાર 80 પુત્રો હતા અને 16 હજાર 108 પુત્રીઓ હતી. એટલું જ નહીં, તેમની બધી પત્નીઓએ 10 પુત્રોને જન્મ આપ્યો હતો.આમ, શ્રી કૃષ્ણ ભારતના સૌથી મોટા પરિવારના વડા બન્યા, જેમણે તેમના પારિવારિક જીવનમાં દરેક ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યું.

પુરાણો અનુસાર, કૃષ્ણને 1 લાખ 61 હજાર 80 પુત્રો હતા અને 16 હજાર 108 પુત્રીઓ હતી. એટલું જ નહીં, તેમની બધી પત્નીઓએ 10 પુત્રોને જન્મ આપ્યો હતો.આમ, શ્રી કૃષ્ણ ભારતના સૌથી મોટા પરિવારના વડા બન્યા, જેમણે તેમના પારિવારિક જીવનમાં દરેક ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યું.

9 / 16
 પુરાણોમાં ઉલ્લેખ છે કે ભૂમાસુર નામના રાક્ષસે અમર થવા માટે 16 હજાર કન્યાઓનું બલિદાન આપવાનું નક્કી કર્યું હતું. શ્રી કૃષ્ણએ આ કન્યાઓને કેદમાંથી મુક્ત કરીને ઘરે પાછી મોકલી દીધી.પછી ભગવાન કૃષ્ણ 16 હજાર સ્વરૂપોમાં પ્રગટ થયા અને તેમની સાથે લગ્ન કર્યા.

પુરાણોમાં ઉલ્લેખ છે કે ભૂમાસુર નામના રાક્ષસે અમર થવા માટે 16 હજાર કન્યાઓનું બલિદાન આપવાનું નક્કી કર્યું હતું. શ્રી કૃષ્ણએ આ કન્યાઓને કેદમાંથી મુક્ત કરીને ઘરે પાછી મોકલી દીધી.પછી ભગવાન કૃષ્ણ 16 હજાર સ્વરૂપોમાં પ્રગટ થયા અને તેમની સાથે લગ્ન કર્યા.

10 / 16
કૃષ્ણ,ઠાકર,કનૈયો,કાનુડો,ક્‌હાન,કાનાજી,ગિરિધર,ગોપાલ,યદુનંદન,દેવકીનંદન,નંદલાલ,યશોદાનંદન,હરિ,અચ્યુત,મુરલીધર,મોહન,શ્યામ,ઘનશ્યામ,દ્વારકાધીશ,માધવ,લાલો,યોગેશ્વર,ગોવિંદ,હૃષીકેશ,મુકુંદ,દામોદર,ગોકુલેશ,કેશવ,મધુસૂદન,વાસુદેવ,જનાર્દન,રણછોડરાયજી,માધવ,મુરારિ,જગન્નાથ,પુરુષોત્તમ,મનોહર,નારાયણ,નંદગોપાલ નામથી પણ ઓળખાય છે.

કૃષ્ણ,ઠાકર,કનૈયો,કાનુડો,ક્‌હાન,કાનાજી,ગિરિધર,ગોપાલ,યદુનંદન,દેવકીનંદન,નંદલાલ,યશોદાનંદન,હરિ,અચ્યુત,મુરલીધર,મોહન,શ્યામ,ઘનશ્યામ,દ્વારકાધીશ,માધવ,લાલો,યોગેશ્વર,ગોવિંદ,હૃષીકેશ,મુકુંદ,દામોદર,ગોકુલેશ,કેશવ,મધુસૂદન,વાસુદેવ,જનાર્દન,રણછોડરાયજી,માધવ,મુરારિ,જગન્નાથ,પુરુષોત્તમ,મનોહર,નારાયણ,નંદગોપાલ નામથી પણ ઓળખાય છે.

11 / 16
મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ 100 પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" કહેતાં ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો.

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ 100 પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" કહેતાં ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો.

12 / 16
કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે.

કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે.

13 / 16
પૌરાણિક કથાઓ અનુસારએ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં રામે બાલીનો વધ છળથી કર્યો હતો આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય.

પૌરાણિક કથાઓ અનુસારએ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં રામે બાલીનો વધ છળથી કર્યો હતો આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય.

14 / 16
ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.

ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.

15 / 16
આ તમામ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ અને પુરાણો અનુસાર છે.

આ તમામ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ અને પુરાણો અનુસાર છે.

16 / 16

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">