AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Storage Tips : ભૂલથી પણ આ ફળો અને શાકભાજીને એકસાથે ક્યારેય સ્ટોર કરવું ન જોઈએ!જાણો કારણ

આપણા ફ્રિજ અને રસોડામાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને આપણે એકસાથે રાખીને સ્ટોર કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેને સાથે રાખવાથી તેનો સ્વાદ અને પોષણ બંને ખરાબ થઈ શકે છે.

| Updated on: Jun 06, 2026 | 8:22 AM
Share
ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજા સલાહ આપે છે કે ભૂલથી પણ બટાકા અને ડુંગળીને એકસાથે સ્ટોર કરવા નહીં. ડુંગળી મોઈશ્ચર છોડે છે. જેના કારણે બટાકા અંકુરિત અને ખરાબ થઈ શકે છે.

ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજા સલાહ આપે છે કે ભૂલથી પણ બટાકા અને ડુંગળીને એકસાથે સ્ટોર કરવા નહીં. ડુંગળી મોઈશ્ચર છોડે છે. જેના કારણે બટાકા અંકુરિત અને ખરાબ થઈ શકે છે.

1 / 6
કેળા અને એવોકાડોને પણ એકસાથે સ્ટોર કરવું નહીં. કેળા ઇથિલિન નામનો ગેસ છોડે છે. જેના કારણે એવોકાડો વધુ પાકી શકે છે અને ઝડપથી ખરાબ થઈ શકે છે અને તેનો સ્વાદ પણ બગડી શકે છે.

કેળા અને એવોકાડોને પણ એકસાથે સ્ટોર કરવું નહીં. કેળા ઇથિલિન નામનો ગેસ છોડે છે. જેના કારણે એવોકાડો વધુ પાકી શકે છે અને ઝડપથી ખરાબ થઈ શકે છે અને તેનો સ્વાદ પણ બગડી શકે છે.

2 / 6
સફરજન અને પાલકને પણ એકસાથે સ્ટોર કરવા નહીં. સફરજનથી ઇથિલિન ઉત્પન્ન થાય છે. જો પાલકની નજીક તેને રાખવામાં આવે તો પાલકના પાંડદા પીળા પડી શકે છે અને પાલક ઝડપથી બગડી શકે છે.

સફરજન અને પાલકને પણ એકસાથે સ્ટોર કરવા નહીં. સફરજનથી ઇથિલિન ઉત્પન્ન થાય છે. જો પાલકની નજીક તેને રાખવામાં આવે તો પાલકના પાંડદા પીળા પડી શકે છે અને પાલક ઝડપથી બગડી શકે છે.

3 / 6
કેળા સાથે બ્રોકલી રાખવી પણ યોગ્ય નથી. કેળામાંથી નીકળતો ઇથિલિન ગેસ બ્રોકલીની લાઇફ ઘટાડી શકે છે અને તેનો લીલો રંગ પણ પીળાશમાં ફેરવાઈ શકે છે.

કેળા સાથે બ્રોકલી રાખવી પણ યોગ્ય નથી. કેળામાંથી નીકળતો ઇથિલિન ગેસ બ્રોકલીની લાઇફ ઘટાડી શકે છે અને તેનો લીલો રંગ પણ પીળાશમાં ફેરવાઈ શકે છે.

4 / 6
સફરજન અને કાકડીને પણ એકસાથે સ્ટોર કરવું નહીં. સફરજનમાંથી નીકળતો ઇથિલિન ગેસ કાકડીને નરમ બનાવી શકે છે. જેનાથી કાકાડી બગડવાનું જોખમ વધી જાય છે.

સફરજન અને કાકડીને પણ એકસાથે સ્ટોર કરવું નહીં. સફરજનમાંથી નીકળતો ઇથિલિન ગેસ કાકડીને નરમ બનાવી શકે છે. જેનાથી કાકાડી બગડવાનું જોખમ વધી જાય છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Weight Loss : માત્ર એક્સરસાઇઝ જ નહીં, આ 3 રમતો રમવાથી પણ ઘટી શકે છે વજન !

Follow Us
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
g clip-path="url(#clip0_868_265)">