AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિદેવ ખોલશે કુબેરનો ભંડાર! 138 દિવસ સુધી આ 4 રાશિના જાતકો પર થશે ‘નોટોનો વરસાદ’, એક ઉલ્ટી ચાલથી નસીબ પલટાશે

જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2026માં શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે, જેને સામાન્ય ભાષામાં 'શનિની ઉલ્ટી ચાલ' પણ કહેવાય છે. શનિની આ ચાલ 4 રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે અને તેમના કરિયર તેમજ આવકમાં મોટો ઉછાળો લાવશે.

| Updated on: Jun 06, 2026 | 5:45 PM
Share
શનિ જ્યારે પોતાની વક્રી ચાલ શરૂ કરે છે, ત્યારે તેને શનિની ઉલ્ટી ચાલ (વક્રી થવું) તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં શનિ 27 જુલાઈએ વક્રી થવા જઈ રહ્યા છે, જે 11 ડિસેમ્બર 2026 સુધી આ જ સ્થિતિમાં રહેશે. 138 દિવસ સુધી 'ઉલ્ટી ચાલ' ચાલવા દરમિયાન શનિ 4 રાશિના જાતકોને કરિયરમાં સારો લાભ આપશે. ટૂંકમાં, આ 4 રાશિઓની આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.

શનિ જ્યારે પોતાની વક્રી ચાલ શરૂ કરે છે, ત્યારે તેને શનિની ઉલ્ટી ચાલ (વક્રી થવું) તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં શનિ 27 જુલાઈએ વક્રી થવા જઈ રહ્યા છે, જે 11 ડિસેમ્બર 2026 સુધી આ જ સ્થિતિમાં રહેશે. 138 દિવસ સુધી 'ઉલ્ટી ચાલ' ચાલવા દરમિયાન શનિ 4 રાશિના જાતકોને કરિયરમાં સારો લાભ આપશે. ટૂંકમાં, આ 4 રાશિઓની આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.

1 / 6
મેષ રાશિના જાતકો માટે શનિની 'ઉલ્ટી ચાલ' લકી સાબિત થશે. મેષ રાશિના જાતકોને કરિયરમાં અઢળક લાભ મળશે તેવી આશા છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા, તો આ સમયગાળા દરમિયાન તમને ક્યાંકથી સારી ઓફર આવી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે અને સેલેરીમાં સારો વધારો થવાની આશા છે. વધુમાં ભાગીદારીના કાર્યોમાં સારો નફો થશે.

મેષ રાશિના જાતકો માટે શનિની 'ઉલ્ટી ચાલ' લકી સાબિત થશે. મેષ રાશિના જાતકોને કરિયરમાં અઢળક લાભ મળશે તેવી આશા છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા, તો આ સમયગાળા દરમિયાન તમને ક્યાંકથી સારી ઓફર આવી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે અને સેલેરીમાં સારો વધારો થવાની આશા છે. વધુમાં ભાગીદારીના કાર્યોમાં સારો નફો થશે.

2 / 6
મિથુન રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ ખૂબ જ શુભ સાબિત થશે. બિઝનેસમાં બમ્પર ઉછાળો જોવા મળશે. બીજું કે, જે લોકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમનું સપનું આ સમયગાળામાં પૂરું થઈ શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થવાના યોગ બની રહ્યા છે. આ સિવાય વિદેશમાં નોકરી મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે.

મિથુન રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ ખૂબ જ શુભ સાબિત થશે. બિઝનેસમાં બમ્પર ઉછાળો જોવા મળશે. બીજું કે, જે લોકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમનું સપનું આ સમયગાળામાં પૂરું થઈ શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થવાના યોગ બની રહ્યા છે. આ સિવાય વિદેશમાં નોકરી મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે.

3 / 6
સિંહ રાશિના જાતકો માટે શનિની 'ઉલ્ટી ચાલ' ખૂબ જ લાભદાયી સાબિત થશે. પૈતૃક સંપત્તિમાંથી સારો લાભ મળી શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ કાર્ય માટે શનિના વક્રી ગોચરનો સમયગાળો શુભ સાબિત થશે. ખાસ વાત એ છે કે, કાર્યસ્થળ પર તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે શનિની 'ઉલ્ટી ચાલ' ખૂબ જ લાભદાયી સાબિત થશે. પૈતૃક સંપત્તિમાંથી સારો લાભ મળી શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ કાર્ય માટે શનિના વક્રી ગોચરનો સમયગાળો શુભ સાબિત થશે. ખાસ વાત એ છે કે, કાર્યસ્થળ પર તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

4 / 6
ધન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોઈ જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. વધુમાં આવકના કાયમી સ્ત્રોત બનશે. કોઈ જૂના રોકાણમાંથી સારું ધન મેળવવામાં સફળ રહેશો અને જીવનસાથીનો દરેક કામમાં સહયોગ મળશે.

ધન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોઈ જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. વધુમાં આવકના કાયમી સ્ત્રોત બનશે. કોઈ જૂના રોકાણમાંથી સારું ધન મેળવવામાં સફળ રહેશો અને જીવનસાથીનો દરેક કામમાં સહયોગ મળશે.

5 / 6
જો તમે શનિને મજબૂત કરવા માંગો છો, તો દર શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો. વધુમાં શનિવારે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરો. શનિવારના દિવસે કાળી અડદ, કાળા કપડાં, કાળા તલ, છત્રી કે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી પણ શનિ ગ્રહને મજબૂત કરી શકાય છે.

જો તમે શનિને મજબૂત કરવા માંગો છો, તો દર શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો. વધુમાં શનિવારે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરો. શનિવારના દિવસે કાળી અડદ, કાળા કપડાં, કાળા તલ, છત્રી કે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી પણ શનિ ગ્રહને મજબૂત કરી શકાય છે.

6 / 6

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)

બ્રહ્માંડમાં સર્જાશે અદ્ભુત સંયોગ… 8 જૂનની રાતથી આ 3 રાશિના જાતકોની સૂતેલી કિસ્મત જાગી જશે, દરેક કામમાં મળશે સફળતા

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">