AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિષભ પંત માટે IND vs AFG ટેસ્ટ બની ખાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો વિકેટકીપર બન્યો

6 જૂને મુલ્લાનપુરમાં ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચની શરૂઆત સાથે રિષભ પંતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર પંતે હવે 50 ટેસ્ટ મેચ પૂર્ણ કરી છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે.

| Updated on: Jun 06, 2026 | 4:45 PM
Share
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો હાલનો સમય સારો રહ્યો નથી. તેની કેપ્ટનશીપ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે IPLમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, જેના કારણે તેને રાજીનામું આપવાની ફરજ પડી. જે બાદ તેને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો. તેમ છતાં પંત ટીમમાં ટકી રહ્યો છે અને હવે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચમાં તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો હાલનો સમય સારો રહ્યો નથી. તેની કેપ્ટનશીપ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે IPLમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, જેના કારણે તેને રાજીનામું આપવાની ફરજ પડી. જે બાદ તેને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો. તેમ છતાં પંત ટીમમાં ટકી રહ્યો છે અને હવે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચમાં તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

1 / 5
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળતા જ રિષભ પંતે તેની કારકિર્દીમાં 50 ટેસ્ટ મેચ પૂર્ણ કરી છે. આ સાથે, તે 50 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે.

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળતા જ રિષભ પંતે તેની કારકિર્દીમાં 50 ટેસ્ટ મેચ પૂર્ણ કરી છે. આ સાથે, તે 50 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે.

2 / 5
50 ટેસ્ટ મેચ રમનારા પહેલા ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણી હતા, જેમણે 88 મેચ રમી હતી. ત્યારબાદ MS ધોનીએ આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ 90 ટેસ્ટ મેચ રમી છે અને તે સૌથી વધુ ટેસ્ટ રમનાર ભારતીય વિકેટકીપર છે.

50 ટેસ્ટ મેચ રમનારા પહેલા ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણી હતા, જેમણે 88 મેચ રમી હતી. ત્યારબાદ MS ધોનીએ આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ 90 ટેસ્ટ મેચ રમી છે અને તે સૌથી વધુ ટેસ્ટ રમનાર ભારતીય વિકેટકીપર છે.

3 / 5
પંતે લગભગ આઠ વર્ષ પહેલા 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને હવે તે પોતાની 50 મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે પોતાની 49 ટેસ્ટમાં 43 ની સરેરાશથી 3,476 રન બનાવ્યા છે, જ્યારે 160 કેચ અને 16 સ્ટમ્પિંગ પણ કર્યા છે.

પંતે લગભગ આઠ વર્ષ પહેલા 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને હવે તે પોતાની 50 મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે પોતાની 49 ટેસ્ટમાં 43 ની સરેરાશથી 3,476 રન બનાવ્યા છે, જ્યારે 160 કેચ અને 16 સ્ટમ્પિંગ પણ કર્યા છે.

4 / 5
પંત પહેલાથી જ વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનવવાની બાબતમાં કિરમાણી (2759) ને પાછળ છોડી ચૂક્યો છે, અને તે એમએસ ધોની (4876) થી બહુ પાછળ નથી. પંત વિકેટકિપર તરીકે સૌથી વધુ શિકાર એટલે કે કેચ-સ્ટમ્પિંગ (176) મામલે ધોની (294) અને કિરમાણી (198) પછી ત્રીજા સ્થાને છે. (PC: PTI/Getty Images)

પંત પહેલાથી જ વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનવવાની બાબતમાં કિરમાણી (2759) ને પાછળ છોડી ચૂક્યો છે, અને તે એમએસ ધોની (4876) થી બહુ પાછળ નથી. પંત વિકેટકિપર તરીકે સૌથી વધુ શિકાર એટલે કે કેચ-સ્ટમ્પિંગ (176) મામલે ધોની (294) અને કિરમાણી (198) પછી ત્રીજા સ્થાને છે. (PC: PTI/Getty Images)

5 / 5

Breaking News: 23 વર્ષીય માનવ સુથાર બન્યો ભારતનો 319મો ટેસ્ટ ક્રિકેટર, અફઘાનિસ્તાન સામે કર્યું ડેબ્યૂ

Follow Us
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">