Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જાણો કઈ પરિસ્થિતિઓમાં પત્ની તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે ?

પત્ની તેની આજીવિકા માટે તેના પતિ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં પત્ની છૂટાછેડા સમયે કોર્ટ પાસેથી ભરણપોષણ, વળતર વગેરેની માંગ કરી શકે છે. સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય છે કે, પત્નીને છુટાછેડા પછી પણ ભરણપોષણ મળી શકે છે.જો કોઈ મહિલા લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે અને આર્થિક રીતે નિર્ભર છે, તો તે ભરણપોષણની પણ માંગ કરી શકે છે.

| Updated on: Feb 05, 2025 | 4:58 PM
કોણ ભરણપોષણ માંગી શકે છે?,પત્નીના અધિકારો, જો પત્ની પાસે પોતાની આવકનો સ્ત્રોત ન હોય તો તે તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.કાનૂની જોગવાઈઓ જોઈએ તો,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 128 (અગાઉની CRPC કલમ 125)  પત્ની તેની આજીવિકા માટે પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.હિન્દુ મેરેજ એક્ટ, 1955 (કલમ 24 અને 25)  પત્ની છૂટાછેડા પહેલા અને પછી ભરણપોષણ માંગી શકે છે.

કોણ ભરણપોષણ માંગી શકે છે?,પત્નીના અધિકારો, જો પત્ની પાસે પોતાની આવકનો સ્ત્રોત ન હોય તો તે તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.કાનૂની જોગવાઈઓ જોઈએ તો,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 128 (અગાઉની CRPC કલમ 125) પત્ની તેની આજીવિકા માટે પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.હિન્દુ મેરેજ એક્ટ, 1955 (કલમ 24 અને 25) પત્ની છૂટાછેડા પહેલા અને પછી ભરણપોષણ માંગી શકે છે.

1 / 7
તો ચાલો જાણીએ ભરણપોષણ શું હોય છે? ભરણપોષણનો અર્થ એ છે કે, પતિએ તેમની પત્ની અને બાળકોને જો તેઓ પોતાનો ખર્ચ પૂરો કરી શકતા ન હોય તો તેમને નાણાકીય સહાય પૂરી પાડવી પડશે. આ ભરણપોષણ નીચેની પરિસ્થિતિઓમાં લાગુ થઈ શકે છે,

તો ચાલો જાણીએ ભરણપોષણ શું હોય છે? ભરણપોષણનો અર્થ એ છે કે, પતિએ તેમની પત્ની અને બાળકોને જો તેઓ પોતાનો ખર્ચ પૂરો કરી શકતા ન હોય તો તેમને નાણાકીય સહાય પૂરી પાડવી પડશે. આ ભરણપોષણ નીચેની પરિસ્થિતિઓમાં લાગુ થઈ શકે છે,

2 / 7
કોર્ટે કહ્યું કે પત્નીને આવું ભથ્થું મળવું જોઈએ જેથી કરીને તે સન્માનજનક જીવન જીવી શકે.કોર્ટે આદેશ આપ્યો કે પતિ અને પત્ની બંનેએ તેમની આવક જાહેર કરવી પડશે જેથી ભથ્થું વાજબી હોય

કોર્ટે કહ્યું કે પત્નીને આવું ભથ્થું મળવું જોઈએ જેથી કરીને તે સન્માનજનક જીવન જીવી શકે.કોર્ટે આદેશ આપ્યો કે પતિ અને પત્ની બંનેએ તેમની આવક જાહેર કરવી પડશે જેથી ભથ્થું વાજબી હોય

3 / 7
 પતિ-પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય છે, પરંતુ જ્યારે તેઓ કોર્ટમાં પહોંચે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. કોર્ટમાં પત્ની છૂટાછેડા અને અન્ય ઘણી બાબતોની સાથે પોતાના માટે ભરણપોષણની માંગ કરે છે. આવી સ્થિતિમાં પતિએ આ બધું કાયદા મુજબ પત્નીને આપવું પડે છે અને કોર્ટના આદેશ મુજબ તમામ બાબતો કરવાની હોય છે.  ભારતમાં ભરણપોષણ કાયદેસર રીતે લાગુ કરવા માટે વિવિધ જોગવાઈઓ અસ્તિત્વમાં છે, જે હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટના અનેક ઐતિહાસિક નિર્ણયોએ આ અધિકારને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવ્યો છે.

પતિ-પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય છે, પરંતુ જ્યારે તેઓ કોર્ટમાં પહોંચે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. કોર્ટમાં પત્ની છૂટાછેડા અને અન્ય ઘણી બાબતોની સાથે પોતાના માટે ભરણપોષણની માંગ કરે છે. આવી સ્થિતિમાં પતિએ આ બધું કાયદા મુજબ પત્નીને આપવું પડે છે અને કોર્ટના આદેશ મુજબ તમામ બાબતો કરવાની હોય છે. ભારતમાં ભરણપોષણ કાયદેસર રીતે લાગુ કરવા માટે વિવિધ જોગવાઈઓ અસ્તિત્વમાં છે, જે હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટના અનેક ઐતિહાસિક નિર્ણયોએ આ અધિકારને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવ્યો છે.

4 / 7
ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 કલમ 376 ( પહેલા IPC કલમ 125) છૂટાછેડા પછી પણ પત્નીને ભરણપોષણ મળશે. હિન્દુ મેરેજ એક્ટ, 1955 (સેક્શન 25) છૂટાછેડા પછી, પત્ની આજીવન ભરણપોષણ માંગી શકે છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 કલમ 376 ( પહેલા IPC કલમ 125) છૂટાછેડા પછી પણ પત્નીને ભરણપોષણ મળશે. હિન્દુ મેરેજ એક્ટ, 1955 (સેક્શન 25) છૂટાછેડા પછી, પત્ની આજીવન ભરણપોષણ માંગી શકે છે.

5 / 7
કોર્ટ પતિની આર્થિક સ્થિતિ, પત્નીની જરૂરિયાતો, બાળકોના શિક્ષણ ખર્ચ, મોંઘવારી અને પતિની અન્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને ભરણપોષણનો નિર્ણય કરે છે, જો પતિ ભથ્થું ન ચૂકવે તો પત્ની અને બાળકો કોર્ટમાં જઈને અરજી દાખલ કરી શકે છે અને પતિની મિલકત જપ્ત કરી શકાય છે.કોર્ટે કહ્યું કે, પતિએ સમયસર ભથ્થું ચૂકવવું પડશે, નહીં તો તે જેલ પણ જઈ શકે છે.

કોર્ટ પતિની આર્થિક સ્થિતિ, પત્નીની જરૂરિયાતો, બાળકોના શિક્ષણ ખર્ચ, મોંઘવારી અને પતિની અન્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને ભરણપોષણનો નિર્ણય કરે છે, જો પતિ ભથ્થું ન ચૂકવે તો પત્ની અને બાળકો કોર્ટમાં જઈને અરજી દાખલ કરી શકે છે અને પતિની મિલકત જપ્ત કરી શકાય છે.કોર્ટે કહ્યું કે, પતિએ સમયસર ભથ્થું ચૂકવવું પડશે, નહીં તો તે જેલ પણ જઈ શકે છે.

6 / 7
ભારતમાં 2023માં જૂના ફોજદારી કાયદાઓને બદલીને ત્રણ નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે,ભરણપોષણ મહિલાઓ અને બાળકોના આર્થિક અધિકારોનું રક્ષણ કરે છે. નવા BNS 2023 અને BNSS 2023 કાયદા હેઠળ મહિલાઓ અને બાળકોના અધિકારોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ મહિલા અથવા બાળકને ભરણપોષણ ભથ્થું ન મળતું હોય, તો તેઓ કોર્ટમાં અરજી કરી શકે છે અને તેમના અધિકારો મેળવી શકે છે.

ભારતમાં 2023માં જૂના ફોજદારી કાયદાઓને બદલીને ત્રણ નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે,ભરણપોષણ મહિલાઓ અને બાળકોના આર્થિક અધિકારોનું રક્ષણ કરે છે. નવા BNS 2023 અને BNSS 2023 કાયદા હેઠળ મહિલાઓ અને બાળકોના અધિકારોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ મહિલા અથવા બાળકને ભરણપોષણ ભથ્થું ન મળતું હોય, તો તેઓ કોર્ટમાં અરજી કરી શકે છે અને તેમના અધિકારો મેળવી શકે છે.

7 / 7

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો
g clip-path="url(#clip0_868_265)">