AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 કેરેટ ‘સોનું’ સૌથી શુદ્ધ હોવા છતાં તેમાંથી ‘ઘરેણાં’ કેમ નથી બની શકતા ? જાણી લો આ પાછળનું ‘અસલી કારણ’

24 કેરેટનું 'સોનું' સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેમ છતાંય પણ ઘણા લોકો આ 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવવાનું ટાળે છે. જો તમે પણ સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમને આની પાછળનું કારણ જરૂર ખબર હોવી જોઈએ.

| Updated on: Jun 22, 2026 | 5:25 PM
Share
'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

1 / 5
જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

2 / 5
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

3 / 5
22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

4 / 5
22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

5 / 5

Breaking News: 117 વર્ષ જૂનુ શેરબજાર દાયકાથી બંધ, ફરી શરૂ કરવા ‘સરકાર’ તૈયાર, જાણો શું છે ‘આખો પ્લાન’

Follow Us
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
g clip-path="url(#clip0_868_265)">