AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 કેરેટ ‘સોનું’ સૌથી શુદ્ધ હોવા છતાં તેમાંથી ‘ઘરેણાં’ કેમ નથી બની શકતા ? જાણી લો આ પાછળનું ‘અસલી કારણ’

24 કેરેટનું 'સોનું' સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેમ છતાંય પણ ઘણા લોકો આ 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવવાનું ટાળે છે. જો તમે પણ સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમને આની પાછળનું કારણ જરૂર ખબર હોવી જોઈએ.

| Updated on: Jun 22, 2026 | 5:25 PM
Share
'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

1 / 5
જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

2 / 5
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

3 / 5
22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

4 / 5
22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

5 / 5

Breaking News: 117 વર્ષ જૂનુ શેરબજાર દાયકાથી બંધ, ફરી શરૂ કરવા ‘સરકાર’ તૈયાર, જાણો શું છે ‘આખો પ્લાન’

Follow Us
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">