AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Tips: AC માં પાણી ક્યાંથી આવે છે? જાણો તેની પાછળ કઈ ટેકનોલોજી કામ કરે છે?

AC Tips: એર કન્ડીશનરની અંદર એક એવો હિસ્સો હોય છે જેને ઈવેપોરેટર કોઈલ (Evaporator Coil) કહેવામાં આવે છે. આ કોઈલ અત્યંત ઠંડી હોય છે.

| Updated on: Jun 22, 2026 | 2:14 PM
Share
ગરમીની સિઝનમાં જ્યારે AC સતત ચાલે છે તો લોકોની નજર તેમાંથી નીકળનારા પાણી પર પડે છે. અનેક લોકોને લાગે છે કે AC ની અંદર કોઈ પાણીની ટાંકી હોય છે કે તેમા બહારથી પાણી નાખવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે AC  માં આવનારુ પાણી બહાર થી નહીં પરંતુ એક ખાસ વૈજ્ઞાનિક પ્રોસેસનું પરિણામ હોય છે. આવો સમજીએ AC માં પાણી ક્યાંથી આવે છે

ગરમીની સિઝનમાં જ્યારે AC સતત ચાલે છે તો લોકોની નજર તેમાંથી નીકળનારા પાણી પર પડે છે. અનેક લોકોને લાગે છે કે AC ની અંદર કોઈ પાણીની ટાંકી હોય છે કે તેમા બહારથી પાણી નાખવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે AC માં આવનારુ પાણી બહાર થી નહીં પરંતુ એક ખાસ વૈજ્ઞાનિક પ્રોસેસનું પરિણામ હોય છે. આવો સમજીએ AC માં પાણી ક્યાંથી આવે છે

1 / 6
આપણી આસપાસ રહેલી હવામાં કેટલીક માત્રામાં ભેજ હોય છે. ઠંડી ઋતુ હોય ક ગરમ, હવામાં પાણીની અંદર અત્યંત નાના-નાના કણો હોય છે જેને આપણે નરી આંખે નથી જોઈ શક્તા. જ્યારે AC માં ગરમ હવાને તેની અંદર ખેંચે છે ત્યારે આ હવામાં રહેલી નમી આગળ જઈને પાણીમાં ફેરવાઈ જાય છે.

આપણી આસપાસ રહેલી હવામાં કેટલીક માત્રામાં ભેજ હોય છે. ઠંડી ઋતુ હોય ક ગરમ, હવામાં પાણીની અંદર અત્યંત નાના-નાના કણો હોય છે જેને આપણે નરી આંખે નથી જોઈ શક્તા. જ્યારે AC માં ગરમ હવાને તેની અંદર ખેંચે છે ત્યારે આ હવામાં રહેલી નમી આગળ જઈને પાણીમાં ફેરવાઈ જાય છે.

2 / 6
AC ની અંદરનો એક હિસ્સો જેને ઈવોપોરેટર કોઈલ કહેવામાં આવે છે, આ કોઈલ અત્યંત ઠંડી હોય છે. જ્યારે રૂમમાં ગરમ હવા આ ઠંડી કોઈલ સાથે ટકરાય છે તો હવામાં રહેલ ભેજ કન્ડેન્સ થઈને પાણીની બુંદોમાં ફેરવાઈ જાય છે.

AC ની અંદરનો એક હિસ્સો જેને ઈવોપોરેટર કોઈલ કહેવામાં આવે છે, આ કોઈલ અત્યંત ઠંડી હોય છે. જ્યારે રૂમમાં ગરમ હવા આ ઠંડી કોઈલ સાથે ટકરાય છે તો હવામાં રહેલ ભેજ કન્ડેન્સ થઈને પાણીની બુંદોમાં ફેરવાઈ જાય છે.

3 / 6
આ પ્રોસેસ બિલકુલ એવી જ હોય છે જેવી ઠંડા પાણીની બોટલને બહાર રાખવાથી તેની સપાટી પર પાણીની બુંદો જામી જાય છે. વાસ્તવમાં આ પાણી બોટલની અંદરથી નથી બહાર આવતુ પરંતુ આસપાસની હવામાં રહેલી નમી માંથી બને છે.

આ પ્રોસેસ બિલકુલ એવી જ હોય છે જેવી ઠંડા પાણીની બોટલને બહાર રાખવાથી તેની સપાટી પર પાણીની બુંદો જામી જાય છે. વાસ્તવમાં આ પાણી બોટલની અંદરથી નથી બહાર આવતુ પરંતુ આસપાસની હવામાં રહેલી નમી માંથી બને છે.

4 / 6
Condensation  પ્રોસેસના કારણે બનનારુ પાણી AC ની અંદર રહેલા ડ્રેન પેનમાં એક્ઠુ છાય છે. જે બાદ એ ડ્રેન પાઈપ દ્વારા બહાર નીકળી જાય છે. આ જ કારણ છે કે સ્પિલટ AC ના આઉટડોર યુનિટની પાસે પાણી ટપક્તુ જોવા મળે છે.

Condensation પ્રોસેસના કારણે બનનારુ પાણી AC ની અંદર રહેલા ડ્રેન પેનમાં એક્ઠુ છાય છે. જે બાદ એ ડ્રેન પાઈપ દ્વારા બહાર નીકળી જાય છે. આ જ કારણ છે કે સ્પિલટ AC ના આઉટડોર યુનિટની પાસે પાણી ટપક્તુ જોવા મળે છે.

5 / 6
 જો આ પાઈપ બંધ હોય તો પાણી બહાર નીકળવાને બદલે AC ની અંદર જમા થઈ શકે ચે જેનાથી લીકેજ ની સમસ્યા પણ થઈ શકે છે. વરસાદ કે ભેજવાળા વાતાવરણ દરમિયાન AC માંથી વધુ પાણી નીકળે છે. તેનુ કારણ એ છે કે એ સમયે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. AC ને હવામાં રહેલા ભેજને પાણીમાં ફેરવવુ પડે છે આથી જ ડ્રેન પાઈપમાંથી વધુ પાણી બહાર આવે છે.

જો આ પાઈપ બંધ હોય તો પાણી બહાર નીકળવાને બદલે AC ની અંદર જમા થઈ શકે ચે જેનાથી લીકેજ ની સમસ્યા પણ થઈ શકે છે. વરસાદ કે ભેજવાળા વાતાવરણ દરમિયાન AC માંથી વધુ પાણી નીકળે છે. તેનુ કારણ એ છે કે એ સમયે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. AC ને હવામાં રહેલા ભેજને પાણીમાં ફેરવવુ પડે છે આથી જ ડ્રેન પાઈપમાંથી વધુ પાણી બહાર આવે છે.

6 / 6

 

દેશભરમાં યોજાઈ NEET ની રિએક્ઝામ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત અને NTA ની પણ અગ્નિપરીક્ષા

Follow Us
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
g clip-path="url(#clip0_868_265)">