દુશ્મન દેશોની છાતી ચિરશે INS Vagir, જાણો આ સબમરીનની તાકાત અને ખાસિયત વિશે
જમીન, આકાશ અને સમુદ્ધ દરેક સ્તર પર ભારતીય સેનાના જવાનો 24*7 તૈનાત રહે છે. ભારતીય સૈનાને વધારે આધુનિક, સુરક્ષિત, સુવિધાયુક્ત અને તાકાતવર બનાવવા માટે ભારત સરકાર આધુનિક હથિયારો, વિમાન, યુદ્ધ જહાજ અને સબમરીન આપી રહી છે.
Latest News Updates
Most Read Stories