AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajputana Rifles: જાણો તે રેજિમેન્ટ વિશે જેની સાથે જોડાયેલો છે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુબેદાર નિરજ ચોપરા

સુબેદાર નિરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને રાજપૂતાના રાઈફલ્સ સમાચારોમાં છવાયો છે.'રાજા રામચંદ્ર કી જય'ના નાદથી આ રેજિમેન્ટ દુશ્મન પર હુમલો કરે છે, હુમલો કરનાર આ રેજિમેન્ટ ખૂબ જ ખાસ છે. ટોક્યોમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર સુબેદાર નિરજ ચોપરા આ રેજિમેન્ટમાંથી આવે છે. ચાલો તમને આ રેજિમેન્ટ વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 4:49 PM
Share
રાજપૂતાના રાઈફલ્સ (Rajputana Rifles)ની રચના વર્ષ 1921માં 6ઠ્ઠી રાજપૂતાના રાઈફલ્સ તરીકે થઈ હતી. પરંતુ 1945માં 6ઠ્ઠી દૂર કરવામાં આવી હતી. તેને રાઈફલ રેજિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે, આ રેજિમેન્ટના સૈનિકો હંમેશા રાઈફલોથી સજ્જ હોય ​​છે.

રાજપૂતાના રાઈફલ્સ (Rajputana Rifles)ની રચના વર્ષ 1921માં 6ઠ્ઠી રાજપૂતાના રાઈફલ્સ તરીકે થઈ હતી. પરંતુ 1945માં 6ઠ્ઠી દૂર કરવામાં આવી હતી. તેને રાઈફલ રેજિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે, આ રેજિમેન્ટના સૈનિકો હંમેશા રાઈફલોથી સજ્જ હોય ​​છે.

1 / 8
5મી રાજપૂતાના રાઈફલ્સ 1953 કોરિયન યુદ્ધમાં કસ્ટોડિયન ફોર્સ ઓફ ઈન્ડિયા (CFI)નો ભાગ હતી. તે જ સમયે વર્ષ 1961-64માં કાંગો કટોકટી દરમિયાન 4 રાજપૂતાના રાઈફલ્સ રિપ્લેસમેન્ટ સૈનિકો તરીકે જોડાયા હતા.

5મી રાજપૂતાના રાઈફલ્સ 1953 કોરિયન યુદ્ધમાં કસ્ટોડિયન ફોર્સ ઓફ ઈન્ડિયા (CFI)નો ભાગ હતી. તે જ સમયે વર્ષ 1961-64માં કાંગો કટોકટી દરમિયાન 4 રાજપૂતાના રાઈફલ્સ રિપ્લેસમેન્ટ સૈનિકો તરીકે જોડાયા હતા.

2 / 8
આ રેજિમેન્ટે પાકિસ્તાન સાથેના દરેક યુદ્ધમાં ભાગ લીધો હતો. વર્ષ 1775માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રાજપૂતોની હિંમત અને બહાદુરી વિશે ખબર પડી અને તેઓએ રાજપૂતોને તેમની સેનામાં જોડવાનું શરૂ કર્યું.

આ રેજિમેન્ટે પાકિસ્તાન સાથેના દરેક યુદ્ધમાં ભાગ લીધો હતો. વર્ષ 1775માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રાજપૂતોની હિંમત અને બહાદુરી વિશે ખબર પડી અને તેઓએ રાજપૂતોને તેમની સેનામાં જોડવાનું શરૂ કર્યું.

3 / 8
તેને 6ઠ્ઠી રાજપૂતાના રાઈફલ્સ કહેવાતી કારણ કે તે સમયે 6 બ્રિટિશ ઈન્ડિયન આર્મી રેજિમેન્ટને મર્જ કરીને તેની રચના કરવામાં આવી હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન 2 રાજપૂતાના રાઈફલ્સ બહાદુરી માટે સત્તાવાર પ્રશસ્તીપત્ર પ્રાપ્ત કરનાર સેનાના પ્રથમ સાત એકમોમાં હતી.

તેને 6ઠ્ઠી રાજપૂતાના રાઈફલ્સ કહેવાતી કારણ કે તે સમયે 6 બ્રિટિશ ઈન્ડિયન આર્મી રેજિમેન્ટને મર્જ કરીને તેની રચના કરવામાં આવી હતી. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન 2 રાજપૂતાના રાઈફલ્સ બહાદુરી માટે સત્તાવાર પ્રશસ્તીપત્ર પ્રાપ્ત કરનાર સેનાના પ્રથમ સાત એકમોમાં હતી.

4 / 8
રેજિમેન્ટનું સૂત્ર છે 'વીર ભોગ્યા વસુંધરા' જેનો અર્થ છે, 'માત્ર બહાદુર પૃથ્વીના આનંદોનો આનંદ માણે છે'. પુલવામા આતંકી હુમલા બાદ દુશ્મનને ચેતવણી આપ્યા બાદ સમાચારોમાં આવેલા લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોન પણ આ રેજિમેન્ટમાંથી આવે છે.

રેજિમેન્ટનું સૂત્ર છે 'વીર ભોગ્યા વસુંધરા' જેનો અર્થ છે, 'માત્ર બહાદુર પૃથ્વીના આનંદોનો આનંદ માણે છે'. પુલવામા આતંકી હુમલા બાદ દુશ્મનને ચેતવણી આપ્યા બાદ સમાચારોમાં આવેલા લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોન પણ આ રેજિમેન્ટમાંથી આવે છે.

5 / 8
પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં રાજપૂતાના રાઈફલ્સના અંદાજે 30,000 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજપૂતાના રાઈફલ્સના સૈનિકોની બહાદુરીને કારણે આ રેજિમેન્ટને 6ઠ્ઠી વિક્ટોરિયા ક્રોસથી નવાજવામાં આવી હતી. આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય એકમ હતું.

પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં રાજપૂતાના રાઈફલ્સના અંદાજે 30,000 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજપૂતાના રાઈફલ્સના સૈનિકોની બહાદુરીને કારણે આ રેજિમેન્ટને 6ઠ્ઠી વિક્ટોરિયા ક્રોસથી નવાજવામાં આવી હતી. આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય એકમ હતું.

6 / 8
રાજપૂત રેજિમેન્ટ અને રાજપૂતાના રાઈફલ્સ બે અલગ અલગ આર્મી રેજિમેન્ટ છે. રાજપૂત રેજિમેન્ટના સૈનિકો લાલ રંગની પાઘડી પહેરે છે અને રાજપૂતાના રાઈફલ્સના સૈનિકો કાળી પાઘડી પહેરે છે.

રાજપૂત રેજિમેન્ટ અને રાજપૂતાના રાઈફલ્સ બે અલગ અલગ આર્મી રેજિમેન્ટ છે. રાજપૂત રેજિમેન્ટના સૈનિકો લાલ રંગની પાઘડી પહેરે છે અને રાજપૂતાના રાઈફલ્સના સૈનિકો કાળી પાઘડી પહેરે છે.

7 / 8

આ રેજિમેન્ટમાં 19 બટાલિયન છે. જેમાંથી 5મી બટાલિયન બ્રિટિશ આર્મીની ચેશાયર રેજિમેન્ટ સાથે જોડાયેલ છે. કારગિલ સંઘર્ષ સમયે રેજિમેન્ટે તોલોલીંગ ટોપ પર કબજો કર્યો હતો, જે કારગિલ-દ્રાસ ક્ષેત્રનું સૌથી ટોચનું શિખર છે. આ સ્થળે લશ્કરને સૌથી વધુ નુકસાન થયું હતું.

આ રેજિમેન્ટમાં 19 બટાલિયન છે. જેમાંથી 5મી બટાલિયન બ્રિટિશ આર્મીની ચેશાયર રેજિમેન્ટ સાથે જોડાયેલ છે. કારગિલ સંઘર્ષ સમયે રેજિમેન્ટે તોલોલીંગ ટોપ પર કબજો કર્યો હતો, જે કારગિલ-દ્રાસ ક્ષેત્રનું સૌથી ટોચનું શિખર છે. આ સ્થળે લશ્કરને સૌથી વધુ નુકસાન થયું હતું.

8 / 8
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">